Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૬૪: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૩-૨૪ (તા. ૨૧ સપ્ટેમ્બર ૧૯૪૧ ચક્ષુરિન્દ્રિય, કર્ણક્રિયાદિના ભોગોમાં તો આ જીવ શાથી? કર્મ વિના જન્મ થતો નથી. કર્મ હોય અનાદિથી હતો જ. રખડયો શાથી? જો ભોગ જ કયારે? જન્મ હોય તો. જન્મ હોય તો શરીર હોય, ધર્મ હોય તો અનાદિથી રખડવું મનાય કેમ? કહો વચન હોય. મન હોય. ત્રણ યોગ હોવાથી તેની કે ભોગ એ ધર્મ નથી, અધર્મ છે. શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા કર્મ બંધ થાય છે. આથી શંકા - આ ભવ પૂરતું પણ જયાં પૂરું જ્ઞાન
આ કહેવું પડશે, માનવું પડશે કે કર્મ વિના જન્મ નહિં,
3
અને જન્મ વિના કર્મ નહિં. બીજ અને અંકુરાની નથી ત્યાં અનાદિની વાત શી રીતે જાણવી -
પરંપરા અનાદિની માનવી પડે છે. જો તેમ ન માનવી? માતાના ગર્ભમાં નવ માસ રહેવું પડયું
માનવામાં આવે તો બીજ વિના અંકુરાની ઉત્પત્તિ એ વાત ખરી, પણ રહેનાર પોતે તે જાણતો નથી.
માનવી પડે, અથવા તો અંકુરા વિના બીજની ઉત્પત્તિ રહેનારને તો લોકોના કહેવાથી તે માલુમ છે. જયાં
માનવી પડે. તેથી બીજ તથા અંકુરાની ઉત્પત્તિ આ ભવની વાત, ગર્ભાવસ્થા કે બાલ્યાવસ્થાની વાત
અનાદિથી માન્યા વિના છુટકો જ નથી. તે જ પણ સ્મરણમાં નથી, ત્યાં ગયા ભવની અને
રીતિએ જન્મ વિના કર્મ અગર કર્મ વિના જન્મ અનાદિકાલની વાત તો ભેંસ પાસે ભાગવત જેવી
માનવામાં આવે તો અનાદિથી રખડપટ્ટી ચાલુ છે
તે મનાય શી રીતે? બીજ તથા અંકુરાની માફક કેટલીક વાતો ભલે સાક્ષાત્ ન જણાય પરંતુ જ જન્મ તથા કર્મની પણ પરંપરા અનાદિથી માન્યા અનુમાનથી સિદ્ધ થાય છે. નજરે દેખાતો આ દાણો વિના છૂટકો જ નથી. કયા ખેતરમાં ઉગ્યો, કોણે વાવ્યો, કયા છોડવામાં આ પરંપરા પરસ્પર પણ કાર્ય કારણરૂપ છે. થયો, કયે સ્થાને થયો તેની ખબર નથી, છતાં દાણો સ્વંય પણ કાર્ય કારણરૂપ છે. નજરે દેખાતો અંકુરો દેખાય તો છે જ. આ દાણો આવી તેવી રીતે થયો પ્રથમના બીજના કાર્યરૂપ છે. પછીના બીજનાં છે - લણાયેલો છે એ તો ખબર છે જ. ભલે તેના કારણરૂપ છે માટી ઘડામાં કારણરૂપ છે પણ સ્વય અંકુરા સંબંધી ખબર નથી, પણ એટલી ખબર તો કાર્ય નથી. કાર્યરૂપ ઘડો છે. જન્મ અને કર્મ બીજ દરેકને છે કે બી વિના અંકુરો હોય નહિં. અંકુરા તથા અંકુરાની જેમ સ્વયં તથા પરસ્પર-ઉભય રીત્યા વિના ધાન્ય ઉત્પન્ન થતું નથી. હવે એક જ બીજ કાર્ય કારણરૂપ છે તેથી જન્મ અને કર્મની પરંપરા દેખીને તેની ઉત્પત્તિ શક્તિ અનાદિની છે એમ અનાદિની છે. અનુમાનથી માનવું પડે છે - માન્ય છે. તે જ રીતિએ જન્મ તથા કર્મની પરંપરા ભોગથી ચાલુ છે. અહીં પણ જન્મ તો પ્રત્યક્ષ છે ને? જન્મ થયો માટે ભોગને ધર્મ ન જ કહેવાય. ધર્મ તો ત્યાગને
ગણાય.