Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૫૧ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨
(તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ કરવાનો સંપૂર્ણ હક્ક છે. ઇતરો અવતારીને મોક્ષ ગુણાલંકૃત ગુરૂ વિના ધર્મને, ધર્મના રહસ્યને અન્ય માને છે, તે આત્માને નિર્મલ માને છે પણ વિચક્ષણો પણ જાણતા નથી. કર્ણ પ્રદેશ સુધી જયોતિમાં જયોતિ મળવારૂપે માને છે પણ નિર્મલ પહોંચતી દીર્ઘ તથા સ્વચ્છ ચક્ષુઓવાળો મનુષ્ય પણ થનાર આત્માને સ્વયં ઈશ્વર માનતા નથી. શું અંધારામાં દીપક વિના દેખી શકે છે? નહીં જ.
ઇતરો કૃષ્ણની મથુરામાંની ક્રિીડા વગેરેને માત્ર ગયા ભવથી જ એમ નહિં પણ લીલા કહે છે. લીલાને જ આદર્શ જણાવે છે, ગણાવે અનાદિકાલથી આ જીવ ખાનપાનાદિ રાગરંગમાં છે, ત્યાં મુદો સ્પષ્ટ છે કે અવતારીનો આત્મા નિર્મલ રાચ્યો માગ્યો છે. ભોગમાં સુખ એવા થવાનો નથી. જૈનોનો ત્યાં જ વિરોધ છે. સંસ્કારવાળાને ત્યાગમાં સુખ સુઝે કયાંથી? એ
અવતારીમાંથી ઇશ્વર થઈ શકાય છે એવું ઘુંટડો ગળે ઉતરે શી રીતે? તે ત્યારે જ બને કે પ્રતિપાદન કરનાર જૈનદર્શનાનુયાયી માટે ધર્મની જયારે સદ્ગુરૂનો સંયોગ સાંપડે, ત્યાગમાં સુખ પ્રથમ અને પરમ આવશ્યકતા છે. અવતારીમાંથી અનુભવનાર તો પોતાનો જ આત્મા છે પણ ત્યાગમાં ઈશ્વર બનાવનાર ધર્મ જ છે. ધર્મ વિના, ધર્મની સુખ છે એવું ભાન કરાવનાર પ્રથમ ગુરૂરાજ છે. આરાધના વિના અવતારોમાંથી અથડામણી
શંકા - જો આમ જ છે તો પ્રથમ દેવાષ્ટક અટકવાની નથી અને તે અટકે નહિં ત્યાં સુધી
શા માટે? દેવતત્ત્વનું નિરૂપણ કરતાં પહેલાં શાશ્વત્ ઈશ્વરપદની પ્રાપ્તિ થતી નથી.
ગુરૂતત્ત્વનું નિરૂપણ જોઈએ ને? કેમકે ધર્મ ' જયાં ઈશ્વરને પણ અવતારી મનાતો હોય
પમાડનાર ગુરૂ છે. ઈતરોમાં પ્રથમ દેવતત્ત્વ ભલે ત્યાં ધર્મની જરૂરિયાત નથી.
હોય, કેમકે ત્યાં ધર્મ આરાધનાની આવશ્યકતા નથી ધર્મ બતાવનાર ગુરૂ છે
પણ જયાં ધર્મ જ આરાધ્ય છે ત્યાં ધર્મ પમાડનાર અવતારીને બીનઅવતારી બનાવનાર, ગુરૂતત્ત્વ પ્રથમ કેમ નહીં? પ્રથમ ગુરૂ, પછી ધર્મ ઈશ્વરપદે સ્થાપનાર ધર્મ સાંપડે શી રીતે? તે કાંઈ અને પછી દેવ એવો ક્રમ હોવો જોઈએ. વૃક્ષોનાં પાંદડાંઓ ઉપર લટકતો નથી કે લઈ લેવાય!
ઉત્પતિ ક્રમે તેમ માનવામાં હરકત નહિં પણ તેવા ધર્મને પમાડનાર ગુરૂ મહારાજા છે. પરમ
* મૂલ તપાસવામાં આવે તો ગુરૂ પણ થયા કયાંથી? ઉપકારી ગુરૂવ ધર્મના સ્વરૂપના જ્ઞાતા છે.
* દેવ ન હોય તો ગુરૂ કયાંથી? ગુરૂ નહિં તો ધર્મ दीपं विना पश्यति नान्धकारे
કયાંથી? શ્રી મહાવીર સ્વામીજીના જીવને ધર્મ મળ્ય સમ્યગૂજ્ઞાન સમ્યગદર્શન, સમ્યક્રચારિત્રાદિ ધર્મઘોષ સૂરીજીથી.