Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૫૫: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ ભવાંતરો સુધી લેશપણ અલના વિના, શિવને દેવ તરીકે માનનારા શેવો શિવના
જગતના જીવોને તારવાની બુદ્ધિ વચનાનુસાર વર્તનારાને ગુરૂ માને છે, અને શિવે નીભાવનાર જ પરિણામે તીર્થંકરદેવ કહેલા ધર્મને ધર્મ માને છે, તેવી જ રીતે થઈ શકે છે.
શ્રીજિનેશ્વરને દેવ માનનારા જૈનો શ્રીજિનાજ્ઞાનુસાર यस्य संक्लेशजननो रागो नास्ति०
વર્તનારાને ગુરૂ માને છે અને શ્રી જિનેશ્વરદેવે તત્ત્વત્રયીમાં પ્રાધાન્ય દેવતત્ત્વનું છે. પ્રરૂપેલા ધર્મને નિર્દિષ્ટ આચારોને ધર્મ માને છે.
શાસ્ત્રકાર મહારાજ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી તમામ દર્શનકારોને દેવ, ગુરૂ તથા ધર્મ આ મહારાજ ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શ્રી અષ્ટકજી તત્ત્વત્રયીને માનવી પડે છે અર્થાત્ આ ત્રણેય તત્ત્વો પ્રકરણની રચના કરતાં થકાં આગળ જણાવી ગયા સર્વને સ્વીકાર્ય છે. ગુરૂએ વર્તવાનું દેવાશાનુસાર કે જગતમાં ધર્મની જડ કોઈપણ હોય તો તે દેવતત્ત્વ તથા ધર્મનું નામ પણ દેવના નામના આધારે હોઇ, છે. ગુરૂની તથા ધર્મની ઉત્પત્તિ - પ્રવૃત્તિ બંને આ ત્રણ તત્ત્વોમાં મુખ્ય દેવતત્ત્વ છે; દેવતત્ત્વનું દેવતત્ત્વથી જ થાય છે. ગુરૂમહારાજ કર્મને પ્રાધાન્ય છે. દેવતત્ત્વ શુદ્ધ મળે (સાંપડે) તો ગુરૂ જીતવાના ઉદેશથી પ્રવૃત્તિ કરનારા હોય છે. ધર્મનું તથા ધર્મ પણ શુદ્ધ જ મળવાના. શ્રી જિનેશ્વરને નામ પણ દેવના નામને અવલંબીને છે, અર્થાત્ દેવ માન્યા પછી સંન્યાસીને ગુરૂ માની શકાશે નહિં. તે મુજબનું છે. ઇતરોને અંગે વિચારીએ તો શૈવો જો સંન્યાસીને ગુરૂ માનશો તો જે શ્રીજિનેશ્વરને શિવને દેવ તરીકે માનનારા હોવાથી તે ધર્મનું નામ દેવ માન્યા પછી તેનો આદર્શ રહેશે નહિં. શાસ્ત્રીય શિવધર્મ, વિષ્ણુદેવની માન્યતા જેમાં છે તે ધર્મનું પદ્ધતિએ આ રીતે સિદ્ધ છે કે દેવતત્ત્વના આધારે નામ વૈષ્ણવધર્મ, મહમ્મદીધર્મ (પયગમ્બરનું નામ ગુરૂતત્ત્વ તથા ધર્મતત્ત્વ અવલંબે છે. મહમ્મદ હોઈ) પ્રસ્તીધર્મ (જીસીસ ક્રાઈસ્ટના હવે જગતની સ્થિત્યનુસાર વિચારીએ નામના આધારે), વગેરે નામો દેવના નામના દેવાધિદેવ તીર્થકરો જે શિષ્યો કરે છે તે ગુરૂ ગણાય આધારે છે તે જ મુજબ જેમાં શ્રી જિનેશ્વર દેવ છે. શ્રી તીર્થંકરદેવો કોઇના શિષ્ય હોતા નથી. છે તે ધર્મનું નામ જૈનધર્મ. તાત્પર્ય કે ધર્મનું નામ ગુરૂઓ ગુરૂ વિનાના હોય નહિં, તેઓનો કોઈ ગુરૂ દેવના નામાનુસાર સ્થપાય છે - હોય છે. ગુરૂની તો હોય જ, તેઓ કોઇના પણ શિષ્ય તો છે જ. ઓળખાણ પણ દેવના નામે જ છે. જેમ ગુરૂ તથા ગણધરેશ શ્રીગૌતમસ્વામીજી મહારાજા, બેશક ધર્મની ઓળખાણ દેવના આધારે છે તેવી જ રીતે આખા શાસનના ગુરૂ પણ શ્રી મહાવીર દેવના તો તે માન્યતા કે શ્રદ્ધા પણ દેવના આધારે જ છે. શિષ્યજ. શ્રીપુંડરીક સ્વામીજી ગણધરેશ પણ આખા