Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 438
________________ ૩૪૨ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ માનવામાં સુજ્ઞ મનુષ્યને અડચણ કોઇપણ જાતની અવધિભૂત કે મર્યાદા રૂપ હોય તો તે માત્ર આદિત્ય હોય નહિ. તેમાં પણ મનુષ્યક્ષેત્રની અંદર જે કાલ એટલે સૂર્ય જ છે અને તેથી જ શ્રી ભગવતીજી વર્તનાની અંદર ઉપયોગી થાય છે અને જે કાલ સૂત્રમાં સમયાદિક સર્વકાળની આદિમાં સૂર્ય વગર મનુષ્યલોકમાં વર્તના થઈ શકે છે તેવા કાલની અવધિભૂત હોવાથી તેને આદિત્ય કહેવો એમ ગણતરી કરવામાં સૂર્યને પ્રથમ સ્થાન આપવું પડે સ્પષ્ટપણે જણાવેલ છે. છે. યાદ રાખવું કે પલ્યોપમનસાગરોપમ આદિની શાસ્ત્રકારો અને નીતિકારો વર્ષની ગણતરી જુગલીયાના વાળના અગ્ર ભાગના સમાપ્તિ કયારે માને? ઉદ્ધારની અપેક્ષાએ છે. પરંતુ તેમાં પણ આયુષ્યને ઉપર જણાવેલી હકીકતથી એ નક્કી થયું માપવાવાળા અર્ધા વિભાગને માટે સો સો વર્ષે કે જો બીજાઓ કાર્તિક સુદ એકમ-ચૈત્ર સુદ એકમએકેકવાળના અગ્રભાગનો બારીક કટકો કાઢવા અષાઢ સુદ એકમ કે એવી કોઈપણ તિથિ કે દ્વારાએ જ તે મપાય છે અને તેને પલ્યોપમ કહેવામાં યવનોના મત પ્રમાણે કોઈપણ તારીખથી વર્ષની આવે છે. તેવા દસ ક્રોડાક્રોડ પલ્યોપમે એક શરૂઆત ગણવામાં આવે તો તે માત્ર કલ્પના જન્મ સાગરોપમ અને તેવા દસ ક્રોડાકોડ સાગરોપમને છે, પરંતુ સૂર્યના આદિત્યપણાની સાથે સંબંધ ઉત્સર્પિણી કે અવસર્પિણીના નામથી બોલાવાય છે ધરાવનારી નથી સૂર્યના આદિત્યપણાની સાથે જો અને તેવી અનંતી અવસર્પિણીને પુદ્ગલપરાવર્તનના વર્ષના અંતને અને આદિને જોડવા હોય તો વગર નામથી તેમજ તેવા અનંતાપુગલ પરાવર્તાને આનાકાનીએ નિષ્પક્ષપણે અષાઢ સુદિ પૂનમને અતીતાદ્ધા અને અનાગતાદ્ધાના નામથી એટલે અતીત અને અનાગત નામના કાળથી ઓળખાવવામાં વર્ષના અંત તરીકે અને શ્રાવણ વદિ એકમ આવે છે એટલે પલ્યોપમનસાગરોપમ - ઉત્સર્પિણી (ગુજરાતી અષાઢ વદિ એકમ) ને જ વર્ષની આદિ તરીકે ગણી શકીએ. કેમકે સૂર્યનું ભ્રમણ બહારના અવસર્પિણી પુગલપરાવર્ત અને અતીત અનાગતકાળ એ સર્વ જે કાળની ગણતરી છે તેની મંડળમાં થતાં થતાં અષાઢ સુદ પૂનમે જ છેલ્લા જો કોઇપણ જડ હોય તો તે વર્ષ જ છે અને વર્ષની મંડળે આવે છે અને શ્રાવણ વદ એકમથી પાછો શરૂઆત સૂર્યના મંડળમાં ભ્રમણના આરંભથી થાય ફરવા માંડે છે. એટલે અષાઢ સુદ પૂનમને વર્ષનો 1 છેલ્લો દિન માનવો અને શ્રાવણ વદ એકમને છે અને તે જ સૂર્યનું મંડળમાં ભ્રમણ થાય તેને આધારે જ અયન ઋતુ-માસ-પક્ષ-અહોરાત્ર-દિવસ ૧૧ના 20 વર્ષનો પ્રથમ દિન માનવો એજ ઉચિત ગણાય. પહોર-મુહૂર્ત-આવલિકા અને યાવત્ સમયનો પણ શ્રાવણ વદ એકમની સાંજે જ કેમ વર્ષની શરૂઆત હિસાબ રહે છે. એટલે કહેવા જોઇએ કે સમયથી ગણવી? એના કારણમાં ક્ષેત્રાન્તરોની વિચારણાનો માંડીને સર્વકાળને જાણવામાં કોઈપણ આદિભત- અવકાશ હોવાથી ન ઉતરતાં અત્યારે સામાન્ય

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494