Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪૩: શ્રી સિદ્ધચક્ર).
વર્ષ ૯ અંક-રર (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ શ્રાવણ વદ એકમના નામથી વર્ષની શરૂઆત સમાપ્તિ માનતા આવ્યા છે. તે યોગ્ય જ છે. ગણીને ચાલીએ છીએ. આ શ્રાવણ વદ એકમથી વર્ષના અન્ય દિવસે સંવચ્છરી કેમ નહિ? ગણાયેલી વર્ષની શરૂઆતને સમજનારા મનુષ્ય આ સ્થિતિએ સાંવત્સરિક એટલે સંવત્સરનો જૈન શાસ્ત્રોમાં યાવત્ કૌટિલેય જેવા લૌકિક નીતિ .
અંત અષાઢ શુકલપૂર્ણિમાએ જાણવો એ શાસ્ત્રોની શાસ્ત્રમાં પણ પ્રાવૃત્ આદિ ઋતુઓ કેમ માનેલી
યુક્તિને સંગત હોવા છતાં ભાદરવા સુદ પાંચમ છે? શ્રાવણ આદી માસો કેમ માનેલા છે? અને
(શ્રી કાલિકાચાર્ય પછી ભાદરવા સુદ ચોથ)ને તે કેમ વ્યાજબી છે? તે સમજી શકશે. આ
સંવત્સરીનો અંત્ય દિવસ કેમ માનવામાં આવ્યો હકીકત વિચારનારો મનુષ્ય અષાઢ શુકલ પૂર્ણિમાને દિવસે વર્ષનો અંત વ્યાજબી છે, એમ માનવામાં
અને તે દિવસે સંધ્યાકાળે કરાતું પ્રતિક્રમણ કેમ કોઈ દિવસ આનાકાની કરી શકે નહિં. હવે એક
સાંવત્સરિક પ્રતિક્રમણ તરીકે ગણાયું? જો કે વાત જરૂર વિચારવાની રહે છે કે જેવી રીતે એક
સૂત્રકારોએ પણ તિ િવમસિUપુનુસવાય અયનનો છેડો અષાઢ સુદી પૂનમે આવે અને તેના
ઇત્યાદિક વાક્યોથી ભાદરવા સુદ પાંચમ (ચોથ)ને બીજા દહાડે બીજા અયનનો પ્રારંભ થાય, તેવી
સંવચ્છરી તરીકે સ્વીકારી અષાઢ સુદ પૂનમનો જ રીતે એક બીજા અયનનો છેડો પોષ સુદ પૂનમે
દિવસ કે જે ચોમાસીનો છેલ્લો દિવસ છે અને જ પ્રાપ્ત થાય અને તેથી પોષ સુદ પૂનમને વર્ષનો વર્ષનો પણ છેલ્લો દિવસ છે, તેનાથી જુદાપણે તો છેડો અને મહાવદ એકમ (ગુજરાતી પોષવદ સ્પષ્ટ રીતે જણાવેલા જ છે. એટલે અષાઢ શુકલ એકમ)ને વર્ષની શરૂઆત માનીને માઘાદિમાસો પૂર્ણિમાને દિવસે કોઇપણ પ્રકારે સાંવત્સરિક એટલે કેમ ન મનાયે? આવી શંકા કરનારે સમજવું જોઈએ સંવત્સરના અંતનું પ્રતિક્રમણ જૈન શાસ્ત્રકારોએ કે પોષ શુકલની પૂર્ણિમા જો કે અયનના અંતરૂપ માન્યું જ નથી, પરંતુ તે ભાદરવા સુદ પાંચમ હોય છે, પરંતુ તેમાં ચાર માસની ગણાતી શીતળ (ચોથ)ને દિવસે કરાતું સાંજનું પ્રતિક્રમણ ઋતુનો તો અંત નથી. પરંતુ અષાઢ શુકલ પૂર્ણિમાની સાંવત્સરિક એટલે સંવત્સર (વર્ષ)ના અજ્યનું વખતે અયનના અંતની સાથે ગ્રીષ્મઋતુનો અંત પ્રતિક્રમણ કહેવાય જ કેમ? એ નિર્યુક્તિ માત્ર આવે છે અને તેથી ચાર માસિક ઋતુ અને છ વિચારવાની છે. જૈનશાસ્ત્રને સારી રીતે અવલોકન માસિક અયન બન્નેની સાથે સમાપ્તિ થતી હોવાથી કરનારાઓની ધ્યાન બહાર તો એ વાત ન જ રહે વર્ષની વાસ્તવિક સમાપ્તિ અષાઢ સુદી પૂર્ણિમાએ કે અષાઢ શુકલ પૂર્ણિમાને દિવસે ઉત્સર્ગ માર્ગથી માનવી વ્યાજબી ગણાય અને જૈન શાસ્ત્રો અને પર્યુષણા કરવાનું શાસ્ત્રકારો જણાવે છે અને તે પ્રાચીન નીતિ શાસ્ત્રો પણ તે પ્રમાણે જ વર્ષની પૂનમને દિવસે પર્યુષણા કરનાર મુનિવર્ગને અષાઢ