Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૪૭: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૨ (તા. ૨૨ ઓગષ્ટ ૧૯૪૧ શરૂ થયેલું છતાં પણ અન્યત્ર સર્વસ્થાને તો સર્વ નથી, પરંતુ ઘણી સદીઓથી પર્યુષણા કલ્પસૂત્ર સાધુ વર્ગ જયારે જયારે સ્થિરતા જયાં જયાં કરતો પર્યુષણના છેલ્લા પાંચ દિવસોમાં સંભળાવાય છે. ત્યારે ત્યારે તે ક્ષેત્રમાં પહેલી પાંચ રાત્રિ પર્યુષણા એની તો કોઇથી ના કહી શકાય તેમ નથી. કલ્પનું કથન કરી દ્રવ્યાદિકની સ્થાપના કરતો હતો, કલ્પસૂત્રની દશાશ્રુતસ્કંધમાંથી એકલી જુદી પ્રતો પરંતુ ભગવાન હરિભદ્રસૂરીજીની વખતે તે કંઈ સદીઓની મળે છે એટલું જ નહિ પરંતુ અનિયમિતપણે કલ્પ કથન ચાલતું નહોતું અને ચિત્રોવાળી જે કલ્પસૂત્રની જુદી અને ઘણી તેથી જ તેઓશ્રી આવશ્યક સૂત્રની બૃહવૃત્તિમાં
સદીઓની જુની પ્રતો મળે છે, વળી કોઈ કોઈક સામાન્ય વિધિથી સંવચ્છરી પડિક્કમણું કર્યા પછી
જગા પર તો તાડપત્ર ઉપર પણ જુદી લખાયેલી મુનિવર્ગને કહ્યું કથન કરવા આદિનું જણાવે છે,
પણ કલ્પસૂત્રની પ્રતો મળે છે એટલે શ્રી સંઘસમક્ષ જો કે આ વસ્તુ વિચારતાં ધ્રુવસેન રાજાના પુત્રના દિવસે કલ્પસત્રનું વાંચન ઘણી સદીઓથી ચાલે છે. મરણનો શોક નિવારવા માટે સભા સમક્ષ દિવસે
એ હકીકત તો સર્વ સુજ્ઞ મનુષ્યને માનવા યોગ્ય કલ્પસૂત્ર વંચાયું. ત્યારથી સકલ સંઘને દિવસે સંઘ
થાય. સમક્ષ સંભળાવાય છે. એ વસ્તુ તાત્ત્વિક ઠરતી
(સંપૂર્ણ)