Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૩૭ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૧
(તા. ૭ ઓગષ્ટ ૧૯૪૧
• • • • • • • • •
• • • • • • •
• •
• • • • • • • •
• •
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ) શાસનના કાર્ય વખતે મોંઢામાં મગ ભર્યા અન્ય ભાગીદારોની પણ) જવાબદારી સ્વીકારે છે, હોય છે, માટે બોલી શકાતું નથી સાંસારિક કાર્યોમાં તેમ ત્યાગની ભાગીદારી કરી એટલે તેની જો કોઈ પોતાના ઘરના અમુક ભાગ દબાવતો હોય જવાબદારી સ્વીકારવી જ પડે. સાધુઓ પાસે જવાનો અગર કાંઈ કોઈ માટે વિપરીત બોલતો હોય તો પ્રસંગ આવે, કાંઇક બાધા કે વ્રત આપે ત્યારે એમ તુરત લાકડી લઈને ઉભું રહેવાય છે, કારણ કે ત્યાં બોલે કે “જકડયા ! બાંધ્યાં ! પાસામાં નાંખ્યા !” જવાબદારી વહોરી છે. આત્માના સાધનો માટે એ શું સૂચવે છે? એમજ સૂચન કરે છે કે પોતે જવાબદારી કે જોખમદારી વિચારવી નથી. ભોગનો વાદી છે, અને ત્યાગમાર્ગ તેનો પ્રતિવાદી પરિણતિજ્ઞાનવાળો દેવાધિદેવ શ્રી તીર્થકર ભગવાનનાં છે. ખરી રીતે એમ બોલવું જોઈએ કે, “ત્યાગ વચનોની જવાબદારી પોતાને શિરે માન્ય રાખે છે. કરવાનો ધન્ય અવસર આજે જ મળ્યો. આજે ધન્ય અનાદિકાલથી સમ્યકત્વની દુર્લભતા આટલા માટે દિન છે. પવિત્રદિન છે.' જવાબદારી પરિણતિજ્ઞાન કહેવામાં આવી છે. સ્ત્રી, પુત્ર, કટુંબ કબીલો. ઘર થાય ત્યારે રખાય છે. બાર, પૈસો ટકો તથા શરીરને માટે જવાબદારી અને - ત્યાગ માર્ગનું મહત્ત્વ. જોખમદારી અનાદિકાલથી ઉઠાવી છે. પરંતુ ત્યાગ એજ સાચો માર્ગ એવી ભાવના. તે સર્વજ્ઞનાં વચનોની જવાબદારી કે જોખમદારી લેવાની પ્રતિજ્ઞા, તેનો જ અમલ, આ ત્રણ વસ્તુ ઉઠાવી નથી. કારણ એક જ સંસારની સાથે સંબંધ ધ્યાનમાં રાખવાની છે. વ્રત ઉચ્ચરતી વખતે સંધાયેલો જ છે. ભગવાનના માર્ગમાં ત્યાગ એ જાહેરમાં શું કહેવામાં આવે છે? “હે ભગવાન ! જ તત્ત્વ છે અને જીવને જોઇએ છે ભોગ. ત્યાગ આ ત્યાગમય પ્રવચનની શ્રદ્ધા કરું છું' પણ હજી માર્ગના અધિષ્ઠાતાની જવાબદારી ભોગ માર્ગનો આગળ વધવાનું છે. દસ્તાવેજ લખતી વખતે જેમ ઇચ્છુક કેમ ઉઠાવે? જયારે ત્યાગ ગમે ત્યાગનાં લખાય છે કે “અક્કલ હુંશિયારીથી આ લખું છું.” ફલો ખ્યાલમાં આવે, ત્યારે શ્રી સર્વશદેવનાં તેમ અહિં પણ “આ શાસન જાણી તપાસી પ્રતીતિ વચનોની જવાબદારી તથા જોખમદારી ઉઠાવાય. કરવા લાયક ગણું છું' કાંટો વાગ્યો હોય, દરેક દુકાનમાં દરેક ભાગીદાર આખી દુકાનની (કહો કે એમ સમજે છે કે “કાંટો વાગે તે ખરાબ, કાંટો