Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 433
________________ (ટાઈટલ પાન ૪ નું ચાલુ) છે ભગવાન શ્રી ઋષભદેવજીને તો અન્યાયી, લૂંટારું અને બલાત્કાર કરનારા મનુષ્યોથી બચવા જ પ્તિ માટે યોગ-મના કરનાર એવા એક પુરૂષની જયારે જુગલીયારૂપ પ્રજાને જરૂર જણાઈ અને તેથી ભગવાન ઋષભદેવજીને તેવી રીતના નાથ થવાને માટે તેઓ તરફથી જ વિનંતિ રે કરવામાં આવી તેમજ પર્યવસાનમાં શ્રીનાભિદેવકુલકર કે જેઓ ભગવાન ઋષભદેવજીના જ પિતા હતા તેમની તરફથી ભગવાન ઋષભદેવજીને પ્રજાનાથ તરીકે સ્થાપવાનું સૂચન મળ્યું છે અને ભગવાન ઋષભદેવજીને પ્રજાએ નાથ તરીકે કબૂલ કરી અભિષિકત કર્યા, તે વખતે ૪ ઈદ્રાદિકદેવોએ પણ પ્રજાનાથપણાની ક્રિયા ઠાઠમાઠથી કરી. આ હકીકત જાણવાથી સ્પષ્ટ માલમ પડશે કે મનુષ્યના યોગ અને ક્ષેમને કરવાને માટે જ રાજાઓ પ્રજાનાથ કહેવાય છે ૩ છે, પરંતુ નર્વ રવિ અર્થાત્ સ્થાવર અને જંગમ બન્ને પ્રકારના પ્રાણીઓ જગત તરીકે ગણાય છે અને તેથી સ્થાવર એવા પૃથ્વીકાય - અષ્કાય - અગ્નિકાય - વાઉક' કર અને વનસ્પતિકાય તથા જંગમ એવા બેઇન્દ્રિય - તે ઇન્દ્રિય - ચૌરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે એ સર્વ જીવો કે જે છ કાયને નામે જૈનશાસ્ત્રો ઓળખાવે છે તે છએ કાયના યોગ અને Sા ક્ષેમમાં એટલે નહિં પ્રાપ્ત થયેલા જીવના ગુણોને પ્રાપ્ત કરાવવામાં અને પ્રાપ્ત થયેલા જીવના # જ્ઞાનાદિક ગુણોનું રક્ષણ કરવામાં જેઓ કટિબદ્ધ હોય તેઓ જ જગતના તો નાથ થઈ જ શકે. અને તે વાત ધ્યાન રાખવાથી ભગવાન જિનેશ્વર મહારાજે જે સર્વે પUT સળે 8. भूया सव्वे जीवा सव्वे सत्ता न हंतव्वा न अज्जावेयव्वा न परिधेत्तव्वा न उद्दवेयव्वा मेवो ઢંઢેરો પીટીને કોઇપણ જીવને કોઈપણ પ્રાણીને હણવાનો - હુકમ કરવાનો - તાબેદારીમાં # લેવાનો કે મારવાનો હક્ક નથી એમ જે દ્વાદશાંગીના આદિમાં અને સ્થાને સ્થાને જણાવ્યું આ છે તે ખરેખર તેમને જગતના નાથપણું આપવાને માટે સમર્થ જ છે. અર્થાત્ જે છકાયના જs આ જીવોમાંથી કોઈપણ જીવની વિરાધનાને વિધેય ગણી આદરણીય ગણે તો તે જગતનો નાથ હઝ થવાને લાયક થઈ શકે જ નહિ. યાદ રાખવું કે જગતમાં જેમ ગર્ભદશા - જન્મદશા હક - બાલકદશા - કુમારદશા. જુવાનદશા - વૃદ્ધદશા અને અતિવૃદ્ધદશાઓમાં શક્તિ, સામર્થ્ય ક અને પ્રભાવની તીવ્રતા મંદતા હોવા છતાં અને તેને અંગે પુણ્યની તીવ્રતા મંદતા મનાયા છે છે છતાં પણ મનુષ્યપણામાં ભેદ નથી, તેવી જ રીતે છએ કાયના જીવમાં પણ જીવપણાનો છે આ ફરક ન હોવાથી તે સર્વના અહિંસકપણાની સાથે યોગ ક્ષેમનો દાવો કરનારા જ જગતના ક8 નાથ બની શકે. કી ધી જૈન વિજયાનંદ” પ્રી. પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ છે બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર જ સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર મુંબઈમાંથી પ્રગટ કર્યું.

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494