Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૨૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ ભવિતવ્યતાથી કે પુણ્યથી? જો ભવિતવ્યતાથી દેવ મહારાજા છે, આ શ્રાવક દેવોને જવાબ લેવા થવાતું હોય તો આખું જગત દેવ કેમ ન થાય? ભગવાન પાસે મોકલી શકે છે, છતાં પોતે જવાબ અને જો પુણ્યથી તો ગૌશાળાનો મત ખોટો. કેમ આપે છે? પરિણતિજ્ઞાનવાળો જવાબદારી તથા ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનો મત એવો છે જોખમદારી સ્વીકારે છે એજ એનું કારણ છે. કે આગનું લાગવું જરૂર ભવિતવ્યતાથી થાય છે,
શાસન માટે કોઈ વિપરીત બોલે ત્યારે પણ તેમાં અગ્નિ ઉઠયા વિના બળશે નહિં. ડુબવાની
મોંઢામાં મગ કેમ ભર્યા હોય છે ભવિતવ્યતા પાણીના સાધન વિના બનશે નહિં.
આજ તો નાતનો અગર બીજો કોઈ બળવાની ભવિતવ્યતા અગ્નિ વિના બની શકતી ,
જૈનશાસન માટે વિપરીત બોલે તો મૌન સેવવામાં નથી. કર્મ-બલ-વીર્ય-પુરૂષાકારનું પરાક્રમ જે જે આવે છે. કેમકે જવાબદારી સ્વીકારી નથી. થાય તે ફળને દેનારું છે. પેલો શ્રાવક આવા જવાબો જવાબદારી હોય તો વિપરીત બોલનારને વિનય આપી દેવોને નિરૂત્તર કરે છે. Oિ વામો આદિ પૂર્વક સમજાવવાનો પ્રયત્ન તો થાય ને? બોલનાર તથા સ્થાપનાર તો ભગવાન શ્રી મહાવીર
(અનુસંધાન પેજ - ૨૩૭)
થી જાહેર ખબર D તૈયાર છે ! તૈયાર છે તૈયાર છે !!
- ભગવાન શ્રી હરિભદ્રસૂરીજીએ રચેલ - શ્રી પંચાશક શાસ્ત્રમ છે ચાલીશથી વધારે ફર્મવાળો દળદાર ગ્રંથ સુંદર લેઝર પેપરમાં છપાઈ ચૂક્યો છે.
કિંમત રૂપિયા સાડા છ મળવાનું ઠેકાણું - જૈનાનંદ પુસ્તકાલય, ગોપીપુરા, સુરત.