Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
•
•
•
•
•
•
•
•
૩૧૦: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • વિરતાપૂર્વક, વિજય પ્રત્યે જ પ્રયાણ કરતો હોય જિન કહેવાય છે. પોતાના ઉપરના તથા પારકા
છે. વિજય માટે જ શમશેરો ખખડાવતો હોય છે, ઉપરના રાગદ્વેષના હલ્લાને તોડી પાડવા માટે વિજય માટે જ દેહની પણ દરકાર ધરાવતો હોતો જેઓએ પોતાના આત્મવીર્યનો ઉપયોગ કર્યો છે, નથી. શત્રુપક્ષ તરફના પ્રલોભનોમાં પણ તે લપટાતો તીવ્ર ઉદ્યમ કર્યો છે. તેઓ જ જિન કહેવાય છે. નથી. એવા સૈનિકનું, સરદારનું કે સેનાપતિનું અને તેમને જ દેવ માનવામાં આવે છે. કેવલદર્શની વેગવંત શોણિત (લોહી) ત્યારે જ શાંત પડે છે કે દેવ છે જેમના એવું કેવલદર્શની નામ જૈનધર્મનું જયારે પોતે જીતે અને મિત્રોને જય પમાડે. પોતાના રાખવામાં આવ્યું નથી. બેય રાગદ્વેષને જીતવાનું પક્ષની બીજી ટુકડીઓ હારતી હોય તે તેને પાલવે છે. કષાયનો સર્વથા નાશ કરવામાં આવે એટલે નહિં. એ બહાદુર લડવૈયો શત્રુને પગ મૂકવાનું
.: જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, તથા અંતરાયનો ક્ષય
તે તૈયાર છે. અનંતકાલ ગયો અને જશે તેમાં એકપણ સ્થાન પણ ન રહે એટલી હદ સુધી વિજય પામે
જીવ એવો નહિં નીકળે કે મોહનો ક્ષય કર્યા છતાં ત્યારે જપે છે. મારવાડમાં કહેવત છે કે જે પિયા,
તેને કેવલજ્ઞાન, કેવલદર્શન, અનંત વીર્ય પ્રાપ્ત ન મેરી દેનને પીયા, મા - પરો, શૂરાઓ
થયાં હોય. અન્તર્મુહૂર્તમાં જ તે આત્માઓ આવા સ્વાર્થી હોતા નથી.
કેવલજ્ઞાનાદિ મેળવનારા બને છે. આખા જગતને પાપથી બચાવવા ઇચ્છનાર
શ્રીજિનેશ્વરદેવનું શાસન માનનારનું, છે. આત્મા તીર્થંકર થાય છે.
રાગદ્વેષનો ક્ષય કરવાનું એક જ ધ્યેય છે. એજ “શ્રી જિનેશ્વર દેવ, જિનેશ્વર બન્યા કયારે? બેય હોઈ જૈનશાસનમાં રહેનારે પ્રથમ પાપનો રાગ, દ્વેષ, જન્મ, જરા મરણ, રોગ - શોકથી હું પ્રતિહાર કરવો જોઇએ. તે થાય કે ગુણોત્પત્તિ તો તથા જગતના તમામ જીવો પીડાઈ રહ્યા છીએ. આપોઆપ પ્રત્યક્ષ છે. કુસંગ મળવાથી સત્સંગના ક્યારે હું તેમાંથી છૂટું અને આ તમામ જીવોને ફાયદા ન મળે, પણ કેવલજ્ઞાન, કેવલદર્શન, છોડાવું?” શ્રી જિનેશ્વરદેવ ભવાંતરમાં આ એકજ વીતરાગપણું અને અનંતવીર્ય એ આત્માનું સ્વરૂપ ધ્યેયમાં ઓતપ્રોત હતા. જેઓ માત્ર મોહથી પોતાના હોવાથી મોહનીય કર્મનો ક્ષય થયો કે તે ચારે અનેરી આત્માને જ બચાવવા ઈચ્છે છે, તેઓ ભવાંતરમાં વસ્તુઓ તૈયાર છે. મૂક કેવલી થાય છે, સ્વકુટુંબને બચાવવા ઇચ્છે બીજાઓ માને છે કે જ્ઞાન આત્મામાં રહ્યું છે તેઓ ગણધર થાય છે, અને આખા જગતને છે, જૈનો આત્માને જ્ઞાનમય માને છે. સોનું અને પાપથી બચાવવા ઇચ્છે છે તેઓ તીર્થંકર થાય છે. કસ, દીપક અને ઉદ્યોત ભિન્ન નથી, અભિન્ન છે રાગદ્વેષના હલ્લાને ખાળે, બચે - બચાવે તેથી તેઓ આત્મામાં જ્ઞાન પછીથી ઉત્પન્ન થાય છે તેમ નથી