Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૧૩ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨૦
(૨૪ જુલાઈ ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • છતાં) પાપનાં કારણોથી દૂર ન રહેવાય અને પાપથી આપણે (જૈનોએ) પાપસ્થાનકોમાં પ્રથમ બચવાનું ઇચ્છવું એનો અર્થ શો?
સ્થાન હિંસાનું ગયું છે. છોડી શકાય તો સૌથી સંપના કારણોમાં પ્રવર્યા વિના સંપ થતો પ્રથમ હિંસાને છોડો. જુઠ વગેરે ગુણનાશક છે, નથી. પાપ સ્વયં આવનારી કે જનારી ચીજ નથી. જયારે હિંસા ગુણોની નાશક છે. જુઠ વગેરે એક કારણ દ્વારા તે આવે છે અને કારણ રોકવાથી આવતું એક એશને નુકશાન કરનાર છે જયારે હિંસારોકાય છે. આવ્યા પછી અહો જમાવે છે. અજવાળે હત્યારી હિંસા સર્વ ગુણોનો નાશ કરે છે. જુઠું કોઠીમાં ભરીને લાવી શકાતું નથી. અન્યદ્વારા
બોલવામાં જાતિ કે આબરૂ પરત્વે હાનિ છે. નુકશાન (દીપક વગેરે દ્વારા) અજવાળાની આવક જાવક છે. છે, પણ જયાં પ્રાણ ગયા ત્યાં તો સર્વાશે નુકશાન દીપક પદાર્થ આવે તો અજવાળું આવે. તેમજ પુણ્ય
ગ.ર છે. ચોરી કરી ત્યાં, લાભાંતરનો ક્ષયોપશમ થયો કે પાપ સ્વયં (પોતાની જાતે) જતું કે આવતું નથી.
છે હતો. તે પછી પાછો ઉદયમાં આવ્યો તે અંશે તેનાં કારણો દ્વારા આવે છે. જાય છે, માટે પાપ નુકશાન છે. પણ પ્રાણોના નાશમાં તો સર્વનાશ છે. આલોવવાનું ન કહેતાં પાપસ્થાનક આલોવવાનું જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહથી વિરમવાનું કહેવામાં આવે છે. પાપસ્થાનક તે પાપ નથી પણ
માનવામાં આવ્યું છે, પરંતુ મુખ્યતઃ પ્રાણનાશના . પાપને આવવાનું દ્વાર છે. હિંસાદિક દ્વારા પાપ આવે
પાપથી બચવાનું છે. પોતાથી કોઇના પણ પ્રાણનો છે. હિંસાદિ રોકવાથી પાપ આવતું રોકાય છે.
નાશ ન થવો જોઇએ. હિંસાથી બચાવમાં સર્વાશે પાપસ્થાનક' એમ આથી જ કહેવામાં આવે છે.
બચાવ છે. અંધત્વ આવવામાં આંખનું નુકશાન. “કૃપાર્દૂિલવિયઃ પંર" એમ ન કહેતાં
: પક્ષાઘાત થયો તો શરીરનું નુકશાન. મરણ થયું
ત્યારે સર્વનો નાશ. સર્વઘાત કરનારી હિંસાને અંગે, હિંસાડનૃતાય: પં” એમ કેમ કહ્યું? મુખ્યને મૂકીને ગૌણથી કદી વ્યવહાર શરૂ થાય નહિં. અઢાર
આ વિષય, કર્તા અને ફલો વિચારવા જોઈએ. હિંસા પાપસ્થાનકોમાં પ્રથમ પાપ સ્થાનક હિંસા છે. પાપનું
કોની ગણવી તે વિષય જૈનશાસનાનુયાયીઓના
3 અને ઇતરોના શબ્દોમાં જ ઘણો ફરક પડે છે. મુખ્ય સાધન હિંસા છે.
માંસાહારીઓ તથા અભક્ષ્ય ભક્ષણ કરનારાઓને પ્રશ્ન - બીજાઓ સત્યને ઉત્કૃષ્ટ ધર્મ કહે છે. પછી તો કહેશે કે “આ તમામ પરમેશ્વરે ખાવા અહિં દયાની મુખ્યતા કેમ રાખી?
માટે જ બનાવ્યું છે. અરે ! સંસર્ગદોષે આપણામાંના જેમ જેને દુધપાક ખાધા પછી ઉલટી થઇ હોય પણ કૈક કંદમૂળ માટે બોલે છે કે, પરમેશ્વરે ખાવા તેને પછી કાયમ દૂધપાકની સૂગ ચઢે છે, તેમ દયાની જ બનાવ્યાં છે. કઈ સ્થિતિ? સ્વાર્થ માટે બીજાનો સૂગવાળા મતો સત્યને વધારે મહત્વ આપે છે. ઘાત કરવો અને ઘાત ગણવો નહિં? મનુષ્યના વધને