Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ કે શ્રુતજ્ઞાન, ત્રણ પ્રકારોમાં સ્વરૂપે જ સમાન જ શ્રીજિનેશ્વરદેવે બતાવેલા તત્ત્વોમાં હેય, શેય, ઉપાદેય છે. પરંતુ વિષયપ્રતિભાસજ્ઞાનવાળો માત્ર બોલી કયાં કયાં છે?તે કહી સંભળાવે, પણ પોતાના હૈયામાં જાય છે, ભણે છે, ભણાવે છે, વિવેચન સુંદરમાં ઉતારે નહિં. પરંતુ અંતઃકરણથી આશ્રવને છોડવા સુંદર કરે છે, સભાને છક કરે છે, પણ અંતરમાં લાયક ગણાય, સંવરને આદરવા લાયક ગણાય ત્યારે અજવાળું નહિં! અંધારું!! અર્થાત્ જવાબદારી જેવી જ પરિણતિજ્ઞાન ગણાય. બારે અંગ, ચૌદપૂર્વ, વસ્તુ જ જ તેનામાં નથી.
પીસ્તાલીશ આગમોનો સાર અગર વિસ્તાર શો? પરિણતિજ્ઞાનવાળો સમજે છે કે શ્રીજિનેશ્વર ભગવાન હેમચંદ્રસૂરિજી કહે છે કે શ્રવ: સર્વથા દેવે આખા જગતના પદાર્થોનું નવતત્ત્વોમાં નિરૂપણ શેય, ૩૫% સંવર: બેતાલીશ પ્રકારના આશ્રવો કરેલું છે. તેને તેની પ્રતીતિ થાય છે. વિષય છોડવા લાયક છે અને સત્તાવન પ્રકારના સંવરો પ્રતિભાસ જ્ઞાનવાળો કે જેને પ્રતીતિ થઈ ન જ હોય આદરવા લાયક છે. આજ મુદાનો વિસ્તાર તેવો. પરિણતિજ્ઞાનવાળો તથા તત્ત્વસંવેદન જ્ઞાનવાળો આગમોમાં છે. જેમાં સંગ્રહણીવાળો જેવું ખાય તેવું એટલે કે જે સર્વસાવદ્યનો ત્યાગ કરી મોક્ષ માટે થંડીલમાં કાઢે. તેમ જેઓએ શાસ્ત્રો સાંભળ્યાં, કટિબદ્ધ થયેલો હોય તે છે, છતાં એ ત્રણેને પૂછો વાંચ્યાં, જાણ્યાં, પણ આશ્રવ હેય છે, સંવર ઉપાદેય તો ત્રણે જણા જીવના ભેદ ચૌદ, તત્વો નવા છે, એ ભાવ થાય નહિં, એટલે ભાવના ગરણે ગળાય આશ્રવના ભેદ બેતાલીશ કહેશે. આનું કારણ એજ નહિ ત્યાં સુધી તે તમામ જ્ઞાન વિષયપ્રતિભાસ જ કે તેના વ્યુતમાં સ્વરૂપે ફરક નથી.
છે. આશ્રવને છોડવા લાયક ગણવામાં, સંવરને શબ્દની શાહુકારી નકામી છે ? સાચી
આદરવા લાયક ગણવામાં આવે તો સમ્યકત્વ છે. શાહુકારી જોઇએ.
પરિણતિજ્ઞાન છે. જ્ઞાન અને અજ્ઞાનમાં વિશેષ ફરક
નથી. જેમાં સંવરને આદરવા લાયકની બુદ્ધિ હોય, ખત પત્ર એક જ છે, પણ વાદીની દાનત તેને પ્રામાણિક ઠરાવવાની છે, પ્રતિવાદીની દાનત
આશ્રવને છોડવા લાયકની બુદ્ધિ હોય, તે જ્ઞાન છે
અને તેથી વિપરીત તે અજ્ઞાન છે. તેને અપ્રામાણિક ઠરાવવાની છે. તે જ રીતે વિષયપ્રતિભાસજ્ઞાનવાળો બોલે બધું, જયણામાં ધર્મ
શબ્દની શાહુકારી જગતમાં સર્વત્ર છે. છે એમ બોલે ખરો, પણ પોતે રાત્રે ચાર વાગે નળ શબ્દોમાં કોઈ પોતાને દેવાળીયો કહેતો નથી. કોર્ટના નીચે કે કવે કે નદીએ નિરપક્ષપણે ન્હાયા પોતે બોલે પાંજરામાં પુરાવાથી આરોપી સાબિત થયેલો હોય છે તે છોકરાઓને શીખવવા માટે હોય તેમ બોલે તો પણ પોતે પોતાને નિર્દોષજ કહે છે. છોડવા છે, પણ પોતાના હૃદયમાં વસાવવા કાંઇ નથી. લાયક પદાર્થોને છોડવા જોઈએ, આદરવા લાયક