Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ તત્ત્વસંવેદનશાન એ પરંતુ આ ચારે જ્ઞાનો સર્વ પર્યાયો જણાવી શકતા પરિણતિજ્ઞાન તથા મોક્ષ નથી. કેટલાકને તો સર્વપર્યાય એટલે શું તે પણ વચ્ચેનો પુલ છે.
ખબર નહિ હોય. स्वस्थवृत्तेः प्रशान्तस्य
ગર્ભાવસ્થામાં આપણે જ હતાને! ઉધે મસ્તકે કુતર્કો સાચા પદાર્થોને ખોટા કરી દે છે ! લટકયા, મુશ્કેલીથી જન્મ્યા, સ્તનપાન કર્યું, ધૂળમાં - ઠસાવે છે !
આળોટયા, ભણ્યા, યુવક થયા, લગ્ન કર્યા, માલિક શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રી
બન્યા આ બધી સ્થિતિ આપણી જ હતીને ! ગર્ભથી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના
મરણ સુધીની તમામ અવસ્થાઓ જાણીએ ત્યારે જ
ભવ જાણ્યો કહેવાય. તેમ આ પુગલોના પર્યાયો કલ્યાણાર્થે ધર્મદેશના માટે અષ્ટકજી પ્રકરણની
જાણવા હોય તો કયા કયા કાળે કેવા કેવા પરિણમ્યા રચના રચતાં જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે જ્ઞાનના
અને કેવી રીતે પરિણમ્યા તે જાણવું જોઈએ. જીવની ફલ ભેદે ત્રણ પ્રકાર છે. ૧. વિષયપ્રતિભાસજ્ઞાન.
જે જે અવસ્થાઓ બની તે જાણીએ ત્યારે જ જીવને ૨. પરિણતિજ્ઞાન તથા ૩. તત્ત્વસંવેદનશાન. સ્વરૂપ
જાણ્યો કહેવાય. તે સિવાય જીવને જાણ્યો કહેવાય ભેદે તે ત્રણે પ્રકારમાં લેશ પણ ફરક નથી.
નહિંઆપણે કયાં જન્મ્યા, કઈ સાલમાં જન્મ્યા મતિજ્ઞાનાદિ જ્ઞાનોમાં પદાર્થ જુદા જુદા રૂપે દેખાય
વગેરે હકીકત જેમ જાણીએ છીએ તેમ જીવને જાણવા છે તેમ અહીં નથી. આ ત્રણે પ્રકારોમાં પુલપણે
સર્વ હકીકત જાણવી જોઈએ. જ્યાં સુધી તેની સર્વ જ્ઞાનનો ભેદ પડવાનો નથી. જેવું જ્ઞાન હકીકત ન જાણીએ ત્યાં સુધી જીવને જાણ્યો ન વિષયપ્રતિભાસમાં છે તેવું જ જ્ઞાન પરિણતિમાં છે તેવા આ ભવ માટે
કહેવાય. આ ભવ માટે ચેતન કહીએ પણ પરભવમાં અને તેવું જ જ્ઞાન તત્ત્વ સંવેદનમાં છે. મતિજ્ઞાન, કેવો કેવો હતો, કઈ ગતિમાં હતો વગેરે જાણી શકતા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવાન એ ચાર નથી. આ બધું જાણવાની તાકાત પ્રથમના ચાર જ્ઞાનોની એવી તાકાત નથી કે સર્વ પર્યાયો સહિત જ્ઞાનની નથી પરંતુ કેવલજ્ઞાનની છે. તેમાં પણ પદાર્થોને જાણી શકે. પ્રથમ તો એ ચાર જ્ઞાનોને પોતાના પર્યાયો જાણવાની જ શક્તિ નથી. આંખે ભિશાભિન્ન માન્યા છે. અતીતકાલ તથા દાબડી જોઇ, બીજાને બતાવી, ઓળખાવવા અનાગતકાલના તમામ ભાવો જયારે જાણવામાં આવે દાબડી' શબ્દ વાપર્યો. આ જાણવું તથા જણાવવું ત્યારે જીવને જાણ્યો કહેવાય. તે જીવને કેવલજ્ઞાની શ્રુતજ્ઞાનથી થાય છે. અવધિજ્ઞાન હોય તો તે આત્મ જાણી શકે છે. કેવલજ્ઞાનીનું જ્ઞાન અનાદિનું છે. સાક્ષીએ જણાય. મન:પર્યવમાં મનદ્વારા જાણી શકે (અનુસંધાન પેજ - ૩૧૬) (અપૂર્ણ)
પર્યાયને કથંચિત