Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
. . . . .
૩૦૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ પરિણતિજ્ઞાનવાળો તો સમજે છે કે જેમાં એક તુંગીયાનગરીની વાત આ બીના સિદ્ધ કરે ડગલું ભરાય છે તેમ મોત નજીક છે. દુનિયામાં છે. ભગવાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા ત્યાં મા કહે છે કે - મોટો થયો, પણ આવરદામાં ઓછો પધાર્યા છે. સ્મશાનમાં પાળીયા ઉભા કર્યા દેખાય થાય છે. જે વખત જાય છે તે મૃત્યુને નજીક લાવે છે. તેમાં કાલ ધર્મ પામેલા શ્રાવકના નામ, તથા છે. ધર્મ કરનાર તથા પાપ કરનાર સર્વને મૃત્યુ તેના વ્રતોની સંખ્યા વિગત વગેરે લખેલાં હોય છે. નજીક આવે છે, પણ ધર્મ કરનારનું જીવન તેમાં વ્રતપાલનો સમય માનો કે ચાર મહિના લખ્યો સામાયિક, પૌષધાદિ ધર્માનુષ્ઠાનમાં જતું હોવાથી
હોય. આ ગપ્યું કે બીજું કાંઈ? એમ અન્ય મનુષ્ય સફલ છે. દુનિયામાં પણ જેનાથી આબરૂ કે આવક
શ્રીગૌતમસ્વામીજીને કહે છે. શ્રીગૌતમસ્વામીજી વધે તે ખર્ચ સફલ ગણાય છે. જે ખર્ચ કરવાથી
ઘરનું નથી કહેતા પણ પહેલા મુસાફરનું કહેલું કહે ફલ નહિં અને ખાડો પડે તે ખર્ચ શા કામનું?
છે. બાહુબલજી પાસે દૂત આવ્યો તેને જવાબ છોકરાને જુગાર રમવામાં કે નાટક, સિનેમા જોવામાં કે રંડીબાજી કરવામાં પાંચ દશ રૂપિયા
બાહુબલજી દે છે. રચનાર શ્રી કલિકાલ સર્વજ્ઞ આપ્યા, ખર્ચ પણ થયું અને પરિણામમાં પૈસાની, શ્રીમદ્ મચક સૂરીશ્વરજી ભગવાન છે પણ
શ્રીમદ્ હેમચંદ્ર સૂરીશ્વરજી ભગવાન છે પણ શબ્દો પ્રતિષ્ઠાની તથા આરોગ્યની પાયમાલી ! જેમ ખર્ચ બાહુબલીના છે. પેલા અન્ય મનુષ્યના પ્રશ્નના બે પ્રકારે છે તેમ જીવન વહન પણ બે પ્રકારે છે. ઉત્તરમાં તે ગામવાળાનો ખુલાસો છે કે અમારી આયુષ્ય તો જવાનું છે અને જાય છે. જિંદગી અમર નગરીમાં રીવાજ છે કે દુકાનમાં દુકાનનો ચોપડો નથી જ, પણ તેમાં જે કાલ સામાયિકાદિ સંવરમાં અને ખીસ્સામાં આત્માનો ચોપડો. જે દિવસે જેટલો જાય તે જ સફલ જાણવો. બાકીનો કાલ નિષ્ફળ ધર્મ કર્યો હોય તેટલો સમય તેમાં નોંધાય છે. મરણ જાણવો. રાખોડામાં ઘી જાય તો ઘીનું નુકસાન. પણ વખતે સરવાળો કરી પાળીયા ઉપર લખાય છે. બળતાં ઘરોમાં ઘી પડે તો બમણું નુકશાન. જીવન
તેવી જ રીતે સામાયિક, પૌષધાદિમાં જેટલો સામાયિકાદિમાં જાય તે તો ઠીક, પણ બળતામાં
કાલ ગાળ્યો હોય તેટલો સફળ છે. આશ્રવ રોકવામાં ઘી હોમ્યા માફક જાય છે. રાખોડામાં ઘી નાખ્યા
અને સંવર આદરવામાં જીવન ગાળ્યું હોય તે જ જેમ નથી જતી. આથી બાકીનો સમય સંસારના
જીવન. આવી પરિણતિ જેને થઈ હોય તે આ ભવમાં જન્મ, જરા, મરણની વૃદ્ધિ કરવાનો થાય છે. આ
કે ભવાંતરે તત્ત્વસંવેદન જ્ઞાનવાળો થાય છે. વાત પરિણતિ જ્ઞાનવાળા વિચારે છે.