Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૦૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ દુકાનના ચોપડાની જેમ છે. કાલ-વિનયાદિ આઠ આચારો પણ શ્રુતજ્ઞાનને આત્માના ચોપડા રાખ્યા? અંગે યોજાયા છે. તુંગીયાનગરીની બીના એવા શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન ચોપડા રખાતા તે સિદ્ધ
શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રુતજ્ઞાનના ફલ
ભેદે ત્રણ પ્રકાર જણાવે છે. ૧.વિષયપ્રતિભાસજ્ઞાન. કરે છે !
૨ પરિણતિજ્ઞાન તથા ૩. તત્ત્વસંવેદનજ્ઞાન. આ ત્રણ स्वस्थवृत्तेः प्रशान्तस्य
પ્રકાર મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કે જગતના તમામ પદાર્થોનું નિરૂપણ નવ કેવલજ્ઞાનના નથી, પણ માત્ર શ્રુતજ્ઞાનના છે. તત્ત્વોમાં છે.
શાસ્ત્રમાં ચૌદ ભેદ તથા વીસ ભેદ શ્રુતના કહ્યા શાસ્ત્રકાર મહર્ષિ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી છે, પણ આ ત્રણ ભેદ કાંઈ સ્વરૂપની અપેક્ષાએ મહારાજા ભવ્યજીવોના કલ્યાણાર્થે અષ્ટકજી નથી
આઈ જ નથી. આ ભેદો તો ફલની અપેક્ષાએ છે. પ્રકરણની રચનામાં જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે પાંચ "
अक्खर पय संघाया० अक्खर सन्नी सम्म० को પ્રકારના જ્ઞાનમાં વ્યવહારમાં ઉપયોગી શ્રુતજ્ઞાન છે.
શ્રુતજ્ઞાનના જે ભેદો છે તે સ્વરૂપે છે. આ ત્રણ
ભેદો તો સ્વરૂપથી નથી. જૈન ધર્મનું ભણાવનાર અજવાળું ઉપયોગી છતાં મૂઠી ભરીને લેવા દેવાતુ પંડિત કોઈ બ્રાહ્મણ હોય છે. તે જૈનોને ત્યાં નથી, હવા પણ લેવડદેવડના વ્યવહારમાં આવતી જૈનધર્મનું ભણાવવાની નોકરી કરે છે, તેનું કારણ નથી, તેમ મતિજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તેની શ્રદ્ધા નથી, પણ આજીવિકા છે. ધર્મનું તથા કેવલજ્ઞાન એ ચારે જ્ઞાન ઉપયોગી છતાં ભણવામાં કોઇનો એવો ઉદેશ પણ હોય કે નોકરી લેવડદેવડમાં તેનો ઉપયોગ થતો નથી. પૃથ્વી, પાણી મળશે તો ઠીક છે, નહિ તો કલ્યાણ તો છે જ અને વનસ્પતિ એ ત્રણ ચીજો જગતને ઉપયોગી કોઇની એવી ભાવના હોય કે મેટ્રીક સુધી ભણતાં છે અને લેવડદેવડના ઉપયોગમાં પણ કામ લાગે વર્ષો જોઇએ, પછી નોકરી મળે તો પણ પગારમાં છે. તેમ જ્ઞાનમાં પણ લેવડદેવડના વ્યવહારમાં માત્ર માલ હોતો નથી, માટે ધાર્મિક અભ્યાસ કરવો કે શ્રુતજ્ઞાન જ ઉપયોગી છે. “અક્કલ-બુદ્ધિ' - શબ્દોમાં
જેથી બેત્રણ વર્ષમાં ભણાય અને પછી ત્રીસ રહેલી છે, શબ્દો ધૃતરૂપ છે માટે તેના શબ્દોની
ચાલીસનો પગાર તો ચાલુ થાય ! લેવડદેવડ થઈ શકે છે. શાસ્ત્રકાર કહે છે કે ઉદેશ,
આમ બધા જુદા જુદા આશયથી ભણેલા સમુદેશ, અનુજ્ઞા તથા અનુયોગનો અધિકાર મતિ'
ન હોય છે અને નોકરી કરે છે. તેઓને જીવ, અજીવ, આદિ ચાર જ્ઞાનને નથી, પણ માત્ર શ્રુતજ્ઞાનને જ
- તથા નવતત્ત્વ વગેરેનાં સ્વરૂપ કે ભેદ પૂછશો તો
તમને બધાનો જવાબ એક જ જાતનો મળશે તાત્પર્ય