Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૮૬ : શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ તો નક્કી છે. જગતમાં એક બીજાને મોં જોવાનો ઉત્પન્ન થયેલા દેવકીજીના પુત્ર ગજસુકુમાલ તે સંબંધ ન હોય તે નાતીલો, પણ લગ્નમાં ન આવે શ્રીકૃષ્ણજીના પ્રાણથી પણ અધિક પ્યારા બંધુ હતા. તે જુદી વાત છે. પણ હોકાણમાં તો તે પણ સોળ વર્ષની વયે શ્રીકૃષ્ણજીએ તેમને બ્રાહ્મણ કન્યા આવવાનો જ. એટલે તે વ્યવહાર આટલી હદે દઢ સાથે પરણાવ્યા છે, ગજસુકુમાલજીને વૈરાગ્ય થાય છે. હવે રજાના એટલે મૃત્યુના પ્રસંગમાં કકળાટ છે, પોતે સંયમ સ્વીકારે છે અને કાયોત્સર્ગ ધ્યાને કરવા બધા નથી આવતા, પણ કુટુંબીઓ, ઉભા રહે છે. આ વાત પ્રસિદ્ધ છે. સસરા સોમીલે જ્ઞાતિજનો, થોડા પડોશીઓ આવે છે. પણ માથે અંગારા મૂકયા છે ગજસુકુમાલજીનું શ્રીકૃષ્ણજી રાજીનામાના એટલે દીક્ષાના પ્રસંગે તો જે હોય તે જેવા ભાઇ વિદ્યમાન છતે આ રીતે અવસાન દીક્ષાના તમામ હાલમાં આવે છે.
વૈષે થયું છે. તે વખતે પણ દીક્ષા પ્રત્યે કેટલો દ્વેષ દીક્ષા એ એવી ઉત્તમ વસ્તુ છે કે તેની હતો તેનું આ દ્રષ્ટાંત કમ નથી. મને દેવાય, પાસે બીજી કેટલીક લોકોત્તરક્રિયાઓ પણ પણ જતીને ન દેવાય એ માન્યતા ઉક્તિ આજજ ગૌણ ગણાય છે.
છે અને પહેલાં નહોતી એમ નથી. પણ ધર્મીનો સનત કુમારચક્રવર્તીએ ઉભા પગે નીકળી સ્વભાવ છે કે પોતાના ધર્મકૃત્યથી કદી પાછા હઠવું દીક્ષા લીધી ત્યારે તેની ૧,૯૨,000 સ્ત્રીઓ તથા નહિ. સૂર્ય ઉદય પામે છે ત્યારે તમામ કાગડાઓ પ્રધાન મંડળે છ માસ સુધી તેમની પાછળ ફરવું. કાકાવ કરે છે પણ તેથી સૂર્ય ઉદય પામતો અટકતો ભટકવું ચાલુ રાખ્યું હતું, પણ રજાથી ગયેલા એટલે નથી, પોતાના પ્રકાશને બંધ કરતો નથી. તેમ રજાથી આડા પગે જવા મરેલા ચક્રવર્તીઓમાં ધર્મીઓ દુનિયાદારીના કાકારવાની પરવા કર્યા વિના કોઈની મોકાણ છ માસ સુધી ચાલી નથી. પણ ધર્માનુષ્ઠાન કર્યા જ કરે. આ સનતકુમારચક્રવર્તી તો રાજીનામાથી નીકળેલા કોઇ ભાઇએ એવો નિયમ લીધો હોય કે હતા ને! શ્રી કૃષ્ણજીના વખતમાં કે શ્રી ત્રિકાલ પ્રભુપૂજન કર્યા વિના અને અતિથિદાન હરિભદ્રસૂરીશ્વરજીના વખતમાં વિરોધી નહોતા એમ (સાધુમુનિરાજને દાન) દીધા વિના તથા સાધર્મિક નથી. મૂળ વાત ઉપર આવીએ.
ભક્તિ કર્યા વિના પાણી પણ વાપરવું નહિં. યાદ શ્રીકૃષ્ણજી અવારનવાર માતા દેવકીજીને રાખો કે આ નિયમ લૌકિક નથી. લોકોત્તર છે. નમસ્કાર કરે છે. એક પ્રસંગે માતા ખિન્નતાપૂર્વક હવે તેને દીક્ષા લેવાનો વિચાર થાય તો તે મનુષ્ય કહે છે કે મેં એક પણ પુત્રનું લાલન પાલન કર્યું દીક્ષા લઈ શકે કે નહિ? યાદ રાખો દીક્ષા લીધા નથી ! શ્રીકૃષ્ણજીએ માતાની તે ઇચ્છા પૂરી કરવા પછી દ્રવ્ય પૂજા થવાની નથી, સંવિભાગરૂપે દેવની આરાધના કરી વરદાન માંગ્યું. તે વરદાનથી અતિથિદાન દેવાવાનું નથી, પ્રાયે સાધર્મિક ભક્તિ