Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૮૯ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ પાપોની સજાથી બચાવવા બાંહ્ય ચઢાવી ઉભો રહે સ્થાવરજીવોનો વધ કરતો જાય છે. તેથી જ છે. ગૃહસ્થ પોતે બ્રહ્મચર્ય વ્રત ઉચ્ચર્યું હોય, માનો શાસ્ત્રકાર ફરમાવે છે કે ત્રસ તથા સ્થાવર જીવોના કે ચોવીસ પચ્ચીસ વર્ષની યુવાન વયથી જ ઉચ્ચારી ભેદોનો જેને ખ્યાલ નથી તેવા શ્રાવકનાં પચ્ચખાણ લીધું હોય અને સારામાં સારી રીતે પાલન કરતો તે દુપચ્ચખાણ છે, તથા ત્રણ-સ્થાવરનું જેને જ્ઞાન પણ હોય (યાદ રાખો કે આવું દુષ્કર કાર્ય છે તેવાઓનાં જ જે પચ્ચખાણ તે સુપચ્ચખાણ કરનારાઓને દેવતાઓ પણ મદદ કરે છે, પણ જો છે. શ્રાવકોના વ્રતને અંગે પણ જ્ઞાનની જરૂર છે છોકરો ગેરમાર્ગે ચઢયો હોય અને તેમાં કાંઈ ધાંધલ
માટે તે જ્ઞાનના શ્રાવકો માટે આચાર રાખ્યા. તે થાય ત્યારે તો ત્યાં છોકરાનો બચાવ કરવો જ પડે
કોના? શ્રુતજ્ઞાનના આચાર - મતિજ્ઞાનના, છે. તાત્પર્ય કે ગૃહસ્થાશ્રમ જ એવો છે કે ત્યાં તેમ
અવધિજ્ઞાનના, મન:પર્યવજ્ઞાનના કે કેવલજ્ઞાનના કરવું જ પડે છે. ઘેર રહી દીક્ષાના નિયમો પાળવા કે સાધુની જેમ રહેવું એમ કહેનારાઓ આ ઉપરથી
આચારો નથી, પણ શ્રુતજ્ઞાનના જ છે, અહિં સમજી શકશે કે તે કેટલું કઠીન છે? હિંસા કરવાનાં
જ્ઞાનાષ્ટકમાં શ્રુતજ્ઞાનને અંગે તેવા ભેદ તરીકે પચ્ચખાણ લીધાં અર્થાત્ હિંસા ન કરવી તેવો કડલાનું નથી, પણ ભાજન ભદન
કહેવાનું નથી, પણ ભાજન ભેદના સ્વરૂપ તરીકે નિયમ લીધો, પણ જેને ત્રણ સ્થાવર આદિનું જ્ઞાન અને ફલ તરીકે કહેવું છે. હોય તેવાઓનાં જ સારાં પચ્ચખાણ કહેવાય ! શ્રુતજ્ઞાન બધાને સરખું હોતું નથી. કેટલાકોને જેઓને તે વિષયનું જ્ઞાન નથી તે નરસા તે ફલ અને ફૂલવાળું હોય છે, કોઈને એકલા પચ્ચખાણવાળા કહેવાશે. હિંસા કરવી નહિં તે માટે ફલવાળું હોય છે, કોઈને એકલા ફુલવાળું હોય છે, હાથ જોડવાનું સામાન્ય રીતિએ કહેવામાં આવશે અને કોઈને ફલ તથા ફુલ બન્ને વિનાનું હોય છે, તો બધા હાથ જોડશે. પણ સમજવામાં હિંસામાં નાનો છોકરો કોઈ ચોરને ચોરીના મુદામાલ સાથે ત્રસ જીવની વાત જ સમજશે. સ્થાવરની સમજણ જુએ તો પણ તે નથી તો બૂમ પાડતો કે નથી તો પણ નથી, એટલે જેમ નાના છોકરાને ઉપવાસ શું તેને પકડી શકતો, તેવી રીતે અહિં પણ શાસ્ત્ર ચીજ છે તેની ખબર નથી એટલે તે ખાતો પણ સાંભળ્યું છતાં ન કરવાની રૂચિ થઈ કે ન તો કર્યું. જાય છે અને પોતે ઉપવાસ કર્યો છે એમ કહેતો સાંભળ્યું ખરું, પણ એક કાને સંભળાયું બીજે કાનેથી પણ જાય છે, તેમ એને છકાયના જીવોનું જ્ઞાન
નીકળી ગયું. આ જાતિના જ્ઞાનને વિષયપ્રતિભાસજ્ઞાન નથી, ત્રણ-સ્થાવરના ભેદોનું ભાન નથી, તે હિંસાના
1કહેવામાં આવે છે. આ પહેલો પ્રકાર છે. પચ્ચખ્ખાણ કર્યાનું કહેતો જાય છે તથા (અનુસંધાન પેજ - ૨૩૫) (અપૂર્ણ)