Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૮૭ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ થવાની નથી. ત્રણેમાંથી એક પણ નિયમ પ્રવૃત્તિ તરફ લક્ષ્ય હોય ત્યાં જ સચવાવાનો નથી. આ ત્રણે નિયમો ઉત્તમ છે, પરિણતિ મનાય ! આત્મકલ્યાણ કરનારા છે, પળાશે નહિં. છતાં દીક્ષા
स्वस्थवृत्तेः તે તમામથી અધિક છે. કેમકે તેમાં સર્વસાવદ્ય વ્યવહારમાત્રનો આધાર શ્રુતજ્ઞાન ઉપર છે યોગનો ત્યાગ છે. દીક્ષા એ મોક્ષનો નિકટ પંથ શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રી છે. દીક્ષા લેવાની ભાવના થઈ એટલે આ ત્રણે હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના નિયમો ગૌણ બને છે. તે નિયમો ખાતર દીક્ષા ન
કલ્યાણાર્થે ધર્મ દેશના માટે અષ્ટકઇ પ્રકરણની લેવાય એમ સમજવું નહિં. શ્રીકૃષ્ણજી ક્ષાયિક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન
રચના કરતા જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે શાસ્ત્રમાં સમ્યકત્વવાનું છે, અવિરતિ છતાં ત્યાગમાર્ગના
તથા કેવલજ્ઞાન એમ જ્ઞાનના પાંચ ભેદો સ્થાને એવા તીવ્ર રાગી છે કે યુદ્ધ કરીને લાવેલી રાણીઓ સ્થાને જણાવવામાં આવ્યા છે તે સ્વરૂપ ભેદે છે, પણ દીક્ષા લેવાની યાચના કરે છે ત્યારે તરત પોતે પણ જ્ઞાનાષ્ટકમાં જે ત્રણ પ્રકાર જણાવવામાં આવે મહોત્સવપૂર્વક દીક્ષા અપાવતા હતા. અવિરતિની છે તે ફલની અપેક્ષાએ છે, અક્કલ કહો કે બુદ્ધિ આ સ્થિતિ જાણ્યા પછી બીજો કયો મનુષ્ય દીક્ષામાં કહો તે ઓછે વત્તે અંશે કોનામાં નથી? જગતમાં સહાયક ન બને? જે કૃષ્ણજી કુટુંબને આ રીતે દીક્ષા
તે અજાણી નથી. અક્કલની નિશાળ કે તેના શિક્ષકો
વ્યવહારમાં જોયા નથી ! વ્યવહારમાં તો પઠન, અપાવે તે પ્રજા માટે આપણે વિચારી ગયા તેવો
પાઠન અને તેના માટે શિક્ષકો, કોલેજો અને ઢંઢેરો પીટે તેમાં નવાઈ શી?
યુનિવર્સિટીઓ શિક્ષણ ઉપર. શાસ્ત્રીય, વૈજ્ઞાનિક દીક્ષાને અંગે જો જિનપૂજનાદિ ક્રિયા ગૌણ વગેરે જ્ઞાન શિક્ષણ ઉપર આધાર રાખે છે. તાત્પર્ય ગણવામાં આવી તો પછી માબાપની આજ્ઞાને ગૌણ કે જગતનો આધાર શ્રુતજ્ઞાન પર ચાલે છે. ગણાય તેમાં નવાઈ શી? એટલે સ્પષ્ટ થયું કે કલ્યાણમાર્ગમાં પણ શ્રુતજ્ઞાનની જ મુખ્યતા છે. માબાપ રજા ન આપે તો પણ તેમની ભક્તિ સાંભળવાની ઇચ્છા તે પણ ગુણ તરીકે છે. કરનારની પણ દીક્ષા અટકી શકે નહિં. સાધુ જીવ, અજીવ તથા મિશ્રને પણ જાણે શાથી?
તેને સ્વયં તેનું જ્ઞાન નથી, પણ શ્રુતજ્ઞાનના આધારે પરિણતિજ્ઞાનવાળો જ આ રીતે વિવેકપૂર્વક જાણે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે પણ દીક્ષાને માટે પણ વિચારણા કરી શકે છે. એકલી સચિત્ત પણ ન હોય. એકલી અચિત પણ