Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૯૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૯
(૮ જુલાઈ ૧૯૪૧ બાજુના બંધનો આડાં આવે છે. વ્યવસાય, આ કાયટીયા તો દીક્ષિતને દીક્ષામાંથી સંસારી કુટુંબકબીલો, સ્ત્રીપુત્ર માતાપિતાદિ પરિવાર બનાવવારૂપ મોત નીપજાવવા બધું જ કરે છે. માલમિલકત વગેરે બેડીઓથી બંધાયેલો છે તેથી દીક્ષાપ્રસંગે સગાં-વહાલાં પ્રતિબંધ (મોહવશાત્) કરે છૂટી શકતો નથી. છૂટવાની ઇચ્છા છે, પણ લાચાર છે, પણ તેઓ ધર્મમાં તો લીન હોય છે. જેમ બની ગયો છે. જે જીવને સમ્યક્ત થયું છે. તેને લગ્નપ્રસંગે માંડવે કૂદાકૂદીને વેવાઈ ગાળો દે છે, મોક્ષની ઇચ્છા તો હોય જ, તે સંસારને ભયાનક પણ લગ્ન પછી તે જ વેવાઇઓ ઘણા સ્નેહપૂર્વક માને છે, ખરાબ માને છે, અને નીકળવા ઉંચો
મળે છે, લગ્ન વખતે ચાર ખારેક કે ચાર સોપારી નીચો પણ થાય છે, પણ વ્યવસાય આદિ બેડીઓ
માટે વાંધો કાઢનારા વેવાઇઓ લગ્ન પછી તો એક આડી આવે છે તેનું શું થાય? તેમાં ભૂતકાળમાં
બીજાની આબરૂને પોતાની સમજે છે. દીક્ષામાં પણ તો સગાંનાં જ બંધનો આડાં આવતાં હતાં. કોઈને
સંબંધીઓ વિરોધ કરે છે, પણ દીક્ષાનું નક્કી થયા પાંચ, પંદર કે પચીશ આડે આવનારાં હતા, પણ આજે? આજ તો કાયટીયાનાં ઘરો સર્વત્ર છે. ગોરના
પછી મહોત્સવો પણ તેઓ જ કરે છે. વડીદીક્ષામાં ઘેર જાઓ તો તેના ચોપડામાં તો જન્મના કે લગ્નના
તેઓ હાજર થાય છે અને પછી તો આગ્રહભરી લેખ નીકળશે, પણ કાયટીયાના ઘર તો કોણ કયારે વિનતિ કરી જન્મસ્થાનમાં - વતનમાં લઈ જાય મુઓ તેની જ નોંધ હોય છે. અત્યારે જે ગોરો છે. વેવાણની ગાળો તે વખતે દેખાવમાં ખરાબ જેવા છે તેઓ તો દીક્ષા, વડી દીક્ષા. ઉજમણા, દેખાય છે, પણ જેમ પછી પરિણામે સ્નેહ સંબંધ ઉદ્યાપન, શાંતિસ્નાત્ર, પ્રતિષ્ઠા વગેરે ઉત્સવ વધારે છે તેમ દીક્ષા લેનારના સગાવહાલાનો વિરોધ મહોત્સવો કયાં છે તેની ખબર રાખે છે અને તે વખતે ખરાબ દેખાય છે, પણ દીક્ષા પછી તે જનતાને તે ખબર આપે છે જયારે કયા તીર્થમાં વિરોધ પણ સારા પરિણામમાં પલટાય છે. વેવાણોને શો ગોટાળો છે? કોણે કોણે દીક્ષા મૂકી? વગેરે ફીકર ગાળો દેવામાં સાથે ભળનારાઓ બીજાઓ તો માત્ર રાખનારા અને તેની શોધખોળ કરનારા નવરા ગાળો દેવા કે નાચવા કૂદવા પૂરતા જ હોય છે, કાયટીઆઓ ગામેગામ કામ કર્યા કરે છે, આગળ તેમજ દીક્ષા લેનારના સગાંવહાલાઓ (કે જેઓ વધીને દીક્ષિતને ઢીલા કરવાના, નસાડવાના, મોહવશાત) વિરોધ કરે છે (તેઓ ધર્મના તો પ્રેમી સંસારી બનાવવાના સુદ્ધાં પ્રયત્નો કરવામાં તે હોય છે) તેઓની સાથે ધર્મના જ વિરોધી, દીક્ષાના કાયટીયાઓ પાછી પાની કરતા નથી. દ્રોહીઓ, સાથે આવીને ભળે છે. તેઓ લુચ્ચા ચોર
આવા કાયટીયા મરણની નોંધ રાખનારા શું જેવા બને છે. લુચ્ચો, બદમાશ ચોર, ચોર પોતે હોય નહિં? જગતના કાયટીયા મરણની નોંધ રાખે છતાં “ચોર છે, ચોર છે' તેવી બૂમો મારે છે અને છે, પણ જીવતાને મારવા તૈયાર હોતા નથી. પણ લોકોનું ધ્યાન બીજે ખીંચી પોતે છટકી જાય છે.