Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૭૭: શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ છે. જેમાં શ્રવણ ઉપરાંત શ્રદ્ધા છે તે પ્રકારના કબુલ થાય છે. ઢંઢેરો જાહેર છે. હક જાહેર રીતે
જ્ઞાનનું નામ પરિણતિમજ્ઞાન છે. કબુલવામાં આવે છેખાનગી મંત્રણા નથી ! આજે ૩. જેમાં શ્રવણ, પઠનાદિ બાદ શ્રદ્ધા ઉપરાંત કેટલાકો વિરતિ લેનારને ટેકો આપે છે તો પણ
પ્રવૃત્તિ પણ છે તે પ્રકારનું નામ તત્ત્વ સંવેદન ખાનગી રીતે !ડોસાથી ડરીને આપે છે ! ધન દેનાર જ્ઞાન છે.
વિરિતવાળા છતાં ધન દેતાં ડરે છે! કૃષ્ણજી તો
અવરિત છે છતાં દીક્ષાની મદદનો જાહેર ઢંઢેરો વિષયપ્રતિભાસજ્ઞાન તો લખું છે. તે તો પીટાવે છે. ઘણાને હોઈ શકે. જો કે તેમ છે તો મુશ્કેલ જ!
શ્રીકૃષ્ણજીએ પોતાની પુત્રીઓને પરાણે શ્રદ્ધા થયા પછી જ પરિણતિજ્ઞાન થાય છે.
પ્રવ્રજયા આપવી છે. તે છતાં પણ કેટલાક જીવો પ્રવૃત્તિ આચરી શકતા
કેટલાકો દીક્ષા આપતી વખતે આક્ષેપો કરે નથી. પાંજરામાં પૂરાયેલો સિંહ શૂરવીર ખરો, છે કે પારકા છોકરાઓને દીક્ષા અપાવાય છે; પરાક્રમી ખરો, પણ તેના તે શૌર્યનો, તે અવસ્થામાં ઘરનાને અપાવોને ! કૃષ્ણજીનું વૃત્તાંત તેમને પરાક્રમનો ઉપયોગ કરી શકતો નથી. કેટલા જીવો, નિરૂત્તર કહે છે. કૃષ્ણજી પ્રતિક્રમણ, સામાયિકાદિ વાસુદેવ, પ્રતિવાસુદેવ જેવા કે શ્રેણિક જેવા હોય ધર્માનુષ્ઠાન કરતા નહોતા, અવિરતિ હતા પણ છે કે જેઓની શ્રદ્ધા સંપૂર્ણ છે. છતાં તેઓ પોતાના પોતાની તમામ પુત્રીઓને, તેઓની ઇચ્છાએ કે આત્મોદ્ધાર માટે કાંઇ પણ પ્રવૃત્તિ કરી શકતા નથી. અનિચ્છાએ કહોને પરાણે પ્રવજયા કે દિક્ષા અપાવી જગતના ઉદ્ધારના પ્રયત્નોમાં તેઓ તલ્લીન છે. શ્રી છે. રાણી થવાનું કહેનારને કૃષ્ણ મહારાજા દીક્ષા કૃષ્ણ મહારાજા દ્વારિકાનગરમાં ઢંઢેરો પીટાવે છે કે અપાવી દે છે એમ જાણીને પોતાની છેલ્લી દીકરીને જેને જૈન દીક્ષા લેવી હોય તેણે સુખેથી લેવી. તેની માતાએ શીખવીને મોકલી કે તારે તો દાસી થવાની આર્થિક કે કૌટુંબિક મુંઝવણ હું ટાળીશ, તથા ચાલુ માગણી કરવી. કૃષ્ણજીએ તેની માગણી અનુસાર આજીવિકા પણ ચાલુ જ રાખીશ.” વિચારો કે વર્તન કરીને પરિસ્થિતિ તેવી ઉભી કરી કે પુત્રી અંતઃકરણમાં કેટલી ઉંડી લાગણી હશે ત્યારે આવો સ્વયં પ્રવ્રજયા લેવા તૈયાર થઈ. વળી ગજસુકુમાલજી ઢંઢેરો ચાલુ કર્યો હશે ! પોતાના સેવકો કે એમના વ્હાલામાં હાલા ભાઈ હતા, પ્રાણથી પણ નોકરીમાંથી કોઈ દીક્ષા લેવા ઇચ્છે તો તરત રજા! પ્યારા હતા, દેવતા પાસે માગીને મેળવેલા ભાઈ અને તેનો તમામ હક્ક પણ તેના કુટુંબને આપે છે. હતા. કૃષ્ણજી માતા દેવકીજીને કોઈ વખત નમસ્કાર આજે દેશી રાજયોમાં સ્વ અનુકૂળતાએ હકો અપાય કરવા જતા હતા. આજે શેઠને, અધિકારીને, કે છે પણ શ્રીકૃષ્ણજી તો જિંદગી સુધી હકો આપવા ઘરની સ્ત્રીને નમસ્કાર કરવામાં વાંધો નથી આવતો, .