Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
[ ૨૭૫ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૭-૧૮
(૨૪ જુન ૧૯૪૧ સમ્યદ્રષ્ટિની માગણી શી હોય? બીજી મૂર્ખાઈ કઈ? પાંજરું ઘસાતાં પણ ઘર કોણ
સમ્યગદર્શનમાં ઉત્કૃષ્ટ ઉદ્યમ થઈ જાય તો નહિ માંડે? કાયા ઘસાય તો પણ આશ્રવ રોકાતા સાયિક સમ્યકત્વ પ્રાપ્ત થઈ જાય. તે સમ્યકત્વ એવું હોય તો કયો આત્મા ન રોકે? છે કે અનંતા કાલચક્ર પસાર થઈ જાય છતાં તેમાંથી પૈસોટકો માત્ર મેળવવાથી જ મળતો હોત કણીયો પણ ઓછો થતો નથી. કાળ સકલ ચીજનો તો કોઈ નિર્ધન રહેત નહિં. ભક્ષક છે પણ કાળનો ભક્ષક કોણ? ક્ષાયિક પરિણતિજ્ઞાનવાળો આર્થિક સંયોગોમાં કઈ સમ્યકત્વ, વીતરાગપણું, કેવળજ્ઞાન એ ત્રણ વસ્તુ પરિસ્થિતિમાં હોય તે જોઈએ, પૈસો ટકો મેળવ્યો કાળનો કોળીયો કરી જનાર છે. તેથી જ સિદ્ધ મળતો નથી. જો મેળવ્યો મળતો હોત તો કોઈ મહારાજાએ કાળને કોળીઓ કરી લીધો છે. નિર્ધન રહેત. લાભાન્તરાયના ક્ષયોપશમથી પુણ્યની
અનુકૂલતાથી જ લક્ષ્મી મળે છે. બે પૈસા મળ્યા સમ્યગદર્શન; સમ્યગ્રજ્ઞાન, તથા સમ્યક્રચારિત્ર
એટલે મેં મેળવ્યા એમ મૂર્ખ માને છે. જો એમ આ ત્રણ ચીજો પણ કાળને કોળીયો કરનારી છે.
મેળવેલું મળતું હોત તો બધા છ ખંડ ન મેળવી આ ત્રણ વસ્તુઓ, અમરવેલીઓ એવી છે કે તે દેવો
લેત? લોભને થોભ નથી. લક્ષ્મી જેટલી વખત પાસે પાસે પણ નથી. સમ્યદ્રષ્ટિ જીવ આ વાત બરાબર
રહે છે તેટલો કાલ તે ક્ષયોપશમ ઓછો જ થતો જાણે છે, અને તેથી જ તુલસા સતી દેવતા પાસે
જાય છે. ક્ષયોપશમેં ખલાસ થયાથી લક્ષ્મીનું તેની માગણી કરે છે. આવી માગણી કયારે થાય?
પલાયન થાય છે. કાયા કે લક્ષ્મી વગેરે ભાડુતી સમ્યકત્વ કઈ હદ સુધીનું હોય ત્યારે આવી માગણી સાધનો છે. કેમ કે તે મૂકવાનાં છે. તો તેનાથી થાય તે વિચારો? મોક્ષ સિવાયનાં તમામ સાધનો ધર્મ કેમ ન કરી લેવો? ભાડુતી ઘર ઘસાઈ ન જાય અનર્થરૂપ લાગે, ભયંકર લાગે અને મોક્ષનાં જ એટલા માટે ગ્રાહકને આવતા રોકી ધંધો બંધ કરે સાધનો અર્થ તથા પરમાર્થરૂપ લાગે ત્યારે જ એ તો ગમારનો સરદાર ગણાય ! પરિણતિજ્ઞાન થયું એમ મનાય. પરિણતિજ્ઞાનવાળાની
સવાર સાંજ પ્રતિક્રમણ કરતાં અઢાર આખી પરિસ્થિતિ પલટાઈ જાય છે. તે પોતાને કેદી પાપ
- પાપસ્થાનકો બોલો છો તેમાં પાંચમે પરિગ્રહ છે સમજે છે. કર્મરાજાએ પોતાને કાયા રૂપી પીંજરામાં કિ પાપ છે એમ તો બોલો છો. માનો કેદ પર્યો છે તે એમ માને છે. કેટલાક કેદીઓને છો વળી જો તેને પાપરૂપ ન માનતા હો તો શ્રી કારાગૃહમાં હરવા ફરવાની છૂટ હોય છે. તેમ અરિહંતાદિને માનવાનો હક જ નથી. કેમકે કાયારૂપી કેદમાં આત્માને ફરવાની તો છૂટ છે, પણ રાજપાટ છોડીને, અલૌકિક વૈભવ છોડીને દીક્ષા તે કેદ રૂપ કાયાની મમતા ધર્મ કે જે તેને કેદમાંથી લઈ, રાગદ્વેષ છોડીને તેઓ વીતરાગ થયા છે. છોડાવનાર છે તેમાં જ પાછો લાવે તો તેના જેવી ધર્માનુષ્ઠાન જેમની પાસે કરો છો તે ગુરૂમહારાજા