Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
,
,
,
,
,
1
૪૦: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ યતનાથી ચાલવું. વતનથી બેસવું, સુવું, ખાવું, પીવું સમયે માત્ર અષ્ટપ્રવચનમાતાનું જ્ઞાન હોય તો પણ તમામ યતનાથી કરવું. યતનાપૂર્વક તમામ ક્રિયા અને તેરમા ગુણસ્થાનકે કેવલજ્ઞાન થાય છે. વચ્ચે કરવાથી પાપકર્મ બંધાશે નહિં. અહિં આ રીતે દયાને અંતર (આંતરું) એક સમયનું છે. અગ્ર સ્થાન મળતાં કોઈ અવિનીત અજ્ઞાન સાધુ અનતાં દ્રવ્યચારિત્રો વિના ભાવ ચારિત્ર જ્ઞાનની અવગણના કરવા લાગ્યો માટે કહ્યું કે પઢમં
ન આવે એ નિયમ છે. નાdi ! જયણા (યતના) કરવાની ઇચ્છાવાળાએ
ક્રિયા - ચારિત્ર અનંતાભવે તૈયાર થાય. પ્રથમ જ્ઞાન મેળવવાની જરૂર છે. આ વાક્ય જયાં દયાની સિદ્ધિ છે, જયાં દયાની શ્રેષ્ઠતા છે તે જ્ઞાન
અક્ષર સારા કે નરસા જાણવામાં તો સેકંડ જોઈએ,
પણ તેવા અક્ષર લખતાં શીખવું હોય તો ઘણો વખત જ સમજવું. જ્ઞાનને નિરર્થક ગણવામાં ન આવે માટે
જોઈએ કેટલો વખત જોઈએ? અક્ષરનો મરોડ પઢમં ના પદ છે. જ્ઞાનથી જયણા થશે એમ કહી
વાળવામાં કેટલો ટાઈમ ગાળો ત્યારે અક્ષર લખતાં વય પદ કહ્યું. મુખ્યતા દયાની છે. જ્ઞાન દયા પાલન
શીખાય? તે જ રીતે જેને ભાવ ચારિત્રમાં આવવું કરવા ખાતર છે. આ રીતિએ આગળ પણ વ્યાપ્તિ
હોય તેને અનંતી વખતે દ્રવ્ય ચારિત્રો કરવાં પડે. કરવી પડી.
અનંત દ્રવ્ય ચારિત્રો વિના ભાવ ચારિત્ર આવે જ આત્મા જયારે જયારે જીવ, અજીવ, પુષ્ય, નહિં. આવી શકે જ નહિં. પાપાદિ જાણે ત્યારે ત્યારે બાહ્યાભ્યતર સંયોગોને
પૂજ્યપાદ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી છોડે યાવત્ મુક્ત થાય.
મહારાજા નિયમ રૂપે જણાવે છે કે ભાવ ચારિત્ર જૈનો જ્ઞાનને દયાના પરમ સ્થાને પહોંચવા તેને જ પ્રાપ્ત થાય કે જેણે અનંતીવાર દ્રવ્ય ચારિત્ર માટે માને છે. આગળ પણ પર્વ વિદ્યુફ સવ્યસંગથે લીધાં હોય. કહ્યું. પણ સવ્યનાળિો ન કહ્યું. ત્રીજા પદમાં પણ
પ્રશ્ન-મરૂદેવા માતામાં એ નિયમ ક્યાં રહ્યો?
, મન્ના લિં વાદી એમ કહ્યું. અજ્ઞાન ખરાબ શા તેઓ અનાદિકાલથી (નિગોદ) વનસ્પતિમાં હતાં માટે? એટલા જ માટે કે તે અજ્ઞાની કાંઈ કરી શકે
મરૂદેવા માતાનો તે ભવ પ્રથમ જ મનુષ્યભવ હતો.
?યા સા નહિ. કાંઇક કરી શકવા માટે જ કાંઈક દયા
કાઈક દયા દ્રવ્ય ચારિત્ર તેમણે તો લીધું પણ નથી જ અને એકજ આચારમાં મૂકવા માટે જ જ્ઞાન છે અને માટે તે
- ભવે ભાવચારિત્ર અને મોક્ષ મેળવ્યો છે.
જ જ્ઞાન સારું છે. વિલ પાવા હિવા છેઃ ! જ્ઞાન
સમાધાન - કેટલીયે (સેંકડો) વખત લીટા જ્ઞાન તરીકે સાધ્ય નથી. પણ ક્રિયાના સાધન તરીકે સાધ્ય છે. તેથી એમ કહ્યું કે અજ્ઞાની સંવર અને
કર્યા કે પછી એકડો થાય એ નિયમ છે. કોઈ
ભવાંતરના જ્ઞાનના ક્ષયોપશમવાળા જીવને લીટા આશ્રવને શું જાણશે? બારમા ગુણસ્થાનકના છેલ્લે