Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૨૨ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૧૩-૧૪ (૨૬ એપ્રિલ ૧૯૪૧ અંશેય સ્વીકારે નહિં, અને તેમ થાય ત્યાં શું થાય? મોક્ષ વગેરેના ભેદો, સ્વરૂપ આદિ જે બતાવે છે વકીલના મુખત્યારનામા જેવી અભવ્યની વાત છે. તે માત્ર સાંભળવા માટે નહિં, પણ તદનુસાર નિવૃત્તિ વકીલ મુખત્યારનામું લે, પણ સજામાં વેગળો, પ્રવૃત્તિ કરવા માટે જ, આશ્રવાદિથી સાવધાન રહેવા, હુકમનામામાં વેગળો, ઉપદેશક જો એમ જાણે કે સંવરાદિમાં પ્રવૃત્ત થવા, આ હેતુથી શાસ્ત્રકાર શાસ્ત્રકારના વચનોના અનુવાદમાં ઉપદેશક પણ મહર્ષિ તો કહે છે. પણ શ્રોતા તે આશ્રવાદિથી ચમકે મુખ્ય વિષય તરીકે આવી જાય છે તો જરૂર અસર જ નહિં તો પછી ચોર આવ્યો જાણ્યા છતાં લાંબી થાય. પણ અભવ્ય પોતાના આત્માને વચનોના સોડ તાણીને સૂનારા જેવો જ મૂર્ખ ગણાય કે બીજું વિષયપણાને સ્પર્શવા દે જ નહિં, એટલે એ બધું કાંઈ? ભવનાં કારણો અને બંધનાં કારણોથી દૂર પારકા માટે! કર્મોના આઠ ભેદો શાસ્ત્રકારે જીવો રહેવું જોઇએ, દૂર રહેતાં શીખવું જોઈએ. આશ્રવથી તેનાથી સાવચેત રહે તે માટે જણાવ્યા છે. આશ્રવના દૂર રહીએ નહિં, સંવરમાં જોડાઇએ નહિં, બેતાલીસ ભેદો તથા સંવરના સત્તાવન ભેદો પણ
કર્મબંધનની ચેષ્ટામાં જ લીન રહી મલીન થયા
કરીએ, મોક્ષનાં કારણોમાં તલ્લીન થઈએ નહિં અને બતાવવાનો હેતુ એજ છે કે આત્માને સ્વરૂપનું,
પછી “ભગવાને આમ આમ કહ્યું છે' એમજ માત્ર પરિસ્થિતિનું, અને પરિણામનું ભાન થાય અને તેથી
બોલીએ તેથી શું વળે? આશ્રવથી પોતે પાછો હઠે તથા સંવરમાં જોડાય. ચોર આવ્યા છે એમ જાણ્યા પછી લાંબી સોડ
વિષયપ્રતિભાસજ્ઞાનવાળાનો બોધ તથા તેની
પ્રરૂપણા તો પરિણતિમજ્ઞાન તથા તત્ત્વસંવેદન તાણી સૂનાર જેવો મૂર્ખ કોણ?
જ્ઞાનવાળાના જેવો જ છે, એટલે સાંભળનારને પાડોશીએ નજીકના ઘરવાળાને કહ્યું કે :
પરિણતિ થાય, અને તે કારણે અભવ્યદ્વારા પણ તારા ઘરમાં ચોર પેઠા છે, પણ પેલો તો સાંભળીને
આત્માઓ પ્રતિબોધ પામે છે. ચુકાદો સંભળાવવામાં સૂતો! પછી ચોર તેનો માલ રહેવા દે? ચેતવણી
આવે ત્યારે છાતી અસીલની ધડકે છે, વકીલની મળ્યા છતાં સૂઈ જાય તેના ઘરમાંથી ચોર ચોરી નહિ. અહીં આશ્રવ તથા બંધના કારણો જાણી કરવામાં બાકી રાખે? ઘરનો માલીક જયાં ચોર ચમકારો થાય, આશ્રવને શોષવામાં, આશ્રવનાં આવ્યા છે એમ જાણવા છતાં સૂઈ શકે છે ત્યાંથી કારણોને રોકવામાં તથા સંવરને પોષવામાં આનંદ ચોર નિરાંતે મનમાની ચોરી કરી શકે છે, પાડોશીએ થાય તો તો મનાય કે આત્મા અસીલપણે ઉભો જેમ કાંઈ સંભળાવવા નહોતું કહ્યું, પણ સાવચેત છે, અને તેને પરિણતિમજ્ઞાન છે ખરું, પણ તેમ કરવા કહ્યું હતું, ખરેખર સાવચેત રહેવા માટે જ ન થાય તો તો પછી આત્મા વકીલ જેવો માત્ર - કહ્યું હતું. તેમ શાસ્ત્રકાર મહારાજા આશ્રવ, સંવર, વાચાલ છે, વાયડો છે, એમ સમજવું. માત્ર