Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬૪ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ વ્યવહારિક તેમજ પારમાર્થિક માણસાઈ છે. ઘોરરાત્રિએ પણ સારું કામ આપે તેવી છે. તેવો જન્મપણાની માણસાઈ તો ત્રણેયમાં છે. તે તો ત્રણેમાં માણસ જયારે સર્પ ઉપર પગ મૂકે તો તેને શું મૂખી સરખી છે, પણ વસ્ત્ર તથા અલંકાર પહેરેલો મનુષ્ય ન કહેવાય? આંધળાનો પગ સર્પ ઉપર પડવાથી નાગા જંગલી મનુષ્ય કરતાં અલગ પડે છે. સર્પ ડંખ દે, તેથી તે હેરાન થાય, પણ તેથી તેની મનુષ્યપણે બધા સરખા છતાં વ્યાવહારિક માણસાઈ મૂર્ખાઈ નહિ કહેવાય, પણ આંખવાળો તે હાલતમાં પેલા નાગા જંગલી મનુષ્યમાં નથી. મુકાય તો તે તો ડંખની પીડા તો ભોગવે જ પણ વિષયપ્રતિભાસજ્ઞાનવાળો પણ જંગલી મનુષ્ય જેવો સાથે મૂર્ખ પણ ગણાય. એવી રીતે જેને છોડવા છે. વસ્તીમાં આવ્યા છતાં વસ્ત્ર વિનાનો રહે. નાગો લાયક તથા આદરવા લાયકનું જ્ઞાન થયું છે છતાં ફરે, તેને જંગલી ન કહેવાય તો શું કહેવાય? તેમજ પ્રવૃત્તિમાં મૂકે નહિ તેને શું કહેવું? શ્રીજિનેશ્વર દેવનો મનુષ્યપણું, આર્યક્ષેત્ર, આર્યકુલ, દેવ ગુરૂ ધર્મની ઉપદેશ શ્રવણ કર્યા છતાં જે હેયને તજતો નથી, જોગવાઈ આ તમામ મળ્યા છતાં દેવ ગ૩ના ઉપાદેયને આદરતો નથી તો શું એ મુર્બાઇનો ઢંઢેરો. સ્થાનમાં આવ્યા છતાં ઢંકાય નહિ તેવા નાગાને નથી? આથી વધારે મૂર્ખાઇની બીજી કઈ જાહેરાત જંગલી કહેવામાં અડચણ નથી માટે વિષયપ્રતિભાસ હોય કે જેમાં જાણ્યા છતાં માનવાનું ન હોય! જ્ઞાનવાળાને જંગલી કહેવામાં આવ્યો છે. કાલના કોઈને પાડોશી આવીને ખબર આપે કે તારો એના એ આરાના છરા ફર્યો જ જાય છે. છોકરો નદીએ ગયો છે અને ત્યાં તો પૂર આવ્યું સુષમાસુષમા, સુષમા, સુષમાદુષમા, દુષમાસુષમા, છે, છતાં તે વાત બહેરો નહિં છતાં ન સાંભળે દુષમા તથા દુષમાદુષમા એવા છ આરાઓ તો તેના જેવો મૂર્ખ કોણ? આ આત્મા અનાદિ ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં ફર્યા જ કરે છે. આ કાલથી કર્મની ધૂંસરીમાં પલોટાયેલો છે. તે બેડી છ આરા રૂપ પૈડા ફરેજ જાય. તેનો છેડો કયાં? ખસી નથી, ઢીલી થઈ નથી, પણ તેમાં કર્મનો વાંક ચોરસ કે ત્રિકોણમાં છેડો હોય છે પણ ગોળમાં નથી. બીજા લોકો પારકા ઉપર જોખમદારી નાંખે છેડો હોતો નથી. ઉત્સર્પિણી અવસર્પિણી કાળનો છે પણ જૈન ધર્મમાં તેવો શીરસ્તો નથી. આત્માને છેડો આવતો નથી. વારંવાર એજરૂપે ચાલે છે. કઇ ગતિએ લઈ જવો એ જવાબદારી પણ જૈનધર્મ એટલા માટે તેને કાલચક્ર કહેવાય છે. ઉત્સર્પિણી તો ભગવાનને ભળાવતો નથી. જીવે કરેલા કર્મની અવસર્પિણીના મળીને બાર આરા હોય છે. ગાડાના જવાબદારી પોતાને શિરે છે પણ તેનું ફલ તો પ્રભુ પૈડાની જેમ આ કાલચક્ર ફર્યા જ કરે છે.
આપે છેઆવી માન્યતા છેતરોની છે. પણ જૈનધર્મમાં પોતાની કરણીનો દોષ
જૈનશાસનમાં આ માન્યતા નથી. જૈનેતરોમાં અને
જૈનોમાં મોટો ફરક છે. કેટલીક વખતે સોદાનાં ભગવાનને ભળાવવામાં આવતો નથી??
કાગળમાં “મારે નામે અને મારે જોખમે લેજો' એમ અંધ મનુષ્ય દેખતો નહિં હોવાથી સર્પની લખાય છે. “મારે નામે એટલું જ લખ્યું હોય તો પાસે કે ઉપર પગ મૂકે છતાં તેને મૂર્ખ કહેવામાં જોખમદારીમાંથી બચી શકાય છે. જૈનેતરોમાં કર્મ નથી આવતો, ઉલટું તેને હાથ પકડીને સ્થાન પર નામે તો પોતાને લખાય છે પણ જોખમદારીમાં ખસેડવામાં આવે છે. પણ જેની આંખ અમાસની ભગવાને કર્યું એમ કહી ભગવાનનું નામ લેવાય