Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬૩ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ અને છેલ્લે જવાનું તો સમુદ્રમાં તે છે. તેમ નહિં પાંચ પ્રકારનાં છે. જેમ સ્વરૂપભેદથી જ્ઞાનમાં પાંચે વાપરનારાની લક્ષ્મી વધવાની નથી. દાન આપવાથી ભેદમાં ફરક છે તેમ આવરણના પ્રકારોમાં પણ ફરક ખસવાની નથી, કેમકે તે તો પુણ્યાનુસારિણી છે, છે. ફળભેદે જે ત્રણ પ્રકાર છે તેને આવરણ કેમ છતાં મમત્વભાવના યોગે તે પાપરૂપ છે માટે તેનો નથી? જો તેમ ત્રણ પ્રકારે આવરણ નથી તો ભિન્નતા સન્માર્ગે વ્યય કરવો એજ તેના ફલરૂપ કર્તવ્ય છે; પણ નથી. તો પછી ત્રણ પ્રકાર શાથી? આ પ્રકાર એજ ઈષ્ટ છે. શ્રી સર્વજ્ઞદેવ કયાં વિચરે છે? એવા પ્રકારરૂપ નથી. ગીવાનીવા પુvi એ ગાથા ખબર આપનારને - એવી વધાઇ આપનારને રોજ વિષયપ્રતિભાસમાં, પરિણતિમાં તેમજ તત્ત્વસંવેદનમાં રોજ સાડીબાર લાખ રૂપિયા શી રીતે આપતા હશે આવે એટલે એ ત્રણે પ્રકારમાં એ એક સરખી છે. તે વિચારો ! ત્યાં રૂપિયાની કિંમત નથી, પણ પ્રભુ ત્રણે પ્રકારમાં તેનું એકસરખું જ્ઞાન છે. તો પછી કાં વિચરે છે તેના શ્રવણથી થતા આત્મવીર્ષોલ્લાસનાં ત્યાં જ્ઞાનને ભેદવાળું કહેવાય શી રીતે? કેમકે ભેદ એ મૂલ્ય અંકાય છે. માટે જ તેવા મહાપુરૂષો ત્યાં હોય કે જયાં વિરુદ્ધ ધર્મ હોય. અર્થાત્ જયાં ઈતિહાસમાં સુવર્ણાક્ષરે પંકાય છે. દેવગુરૂનું સ્મરણ વિરુદ્ધ ધર્મનો અભ્યાસ હોય તેનું જ નામ ભેદ થાય, ધર્મની આરાધના થાય, ત્યાં દ્રવ્યની કિંમત છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કશી નથી. પરિણતિજ્ઞાનવાળો લક્ષ્મીને પુણ્યથી તથા કેવલજ્ઞાનમાં પરસ્પર વિરુદ્ધ ધર્મો છે અને મળતી માનવા છતાં સન્માર્ગે વાપરવામાં જ સદૈવ તેથી ત્યાં ભેદો પડયા છે. વિષયપ્રતિભાસજ્ઞાન, તત્પર રહે છે.
પરિણતિજ્ઞાન તથા તત્ત્વસંવેદનશાનમાં તો નથી મોક્ષની ઈચ્છા કરો !
સ્વરૂપે ભેદ કે નથી વિરુદ્ધ ધર્મે કરીને ભેદ છતાં
પ્રકાર જુદો કેમ? વિષયપ્રતિભાસાદિના પ્રકારોમાં જૈનશાસન તે આપવા જ્ઞાનમાં ફરક નથી. વિષયપ્રતિભાસમાં જે ગાથા તૈયાર છે !!! તથા જે અર્થ તે જ ગાથા તથા તે જ અર્થ
પરિણતિજ્ઞાનમાં પણ, તેમજ તત્ત્વસંવેદનજ્ઞાનમાં स्वस्थवृत्ते : प्रशान्तस्य
પણ હોય છે. છતાં ફરક શાથી? જ્ઞાનપણે કે જ્ઞાનરૂપે ગાડાનાં પૈડાની જેમ કાલચક્ર ફર્યા જ કરે છે
ભેદ નથી. મતિજ્ઞાન આદિમાં પણ મતિથી થતું જ્ઞાન શાસ્ત્રાકાર મહર્ષિ ભગવાન શ્રી એ આદિનો ભેદ હતો, પણ જ્ઞાનરૂપે તો તેમાં પણ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના ઉપકાર ભેદ નહોતો. આમ કહેનારે સમજવું કે મનુષ્ય અર્થે ધર્મ દેશના માટે અષ્ટકજી પ્રકરણની રચના મનુષ્યપણે બધાં સરખાં છે, પણ નાગો, વસ્ત્રો રચતા થકા જ્ઞાનાષ્ટકમાં જણાવે છે કે શાસ્ત્રોમાં પહેરેલો તથા આભૂષણ પહેરેલો એ ત્રણમાં ફરક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ખરો કે નહિં? મનુષ્યપણું ત્રણેમાં સરખું છે, પણ તથા કેવલજ્ઞાન એવા જે જ્ઞાનના પાંચ ભેદો વિહિત માણસાઈમાં ફરક છે. નીતિની જાળવણીમાં ફરક કર્યા છે તે સ્વરૂપભેદે છે. જયારે જ્ઞાનાષ્ટકમાં છે. નાગા તથા અનીતિવાળા મનુષ્યમાં નથી તો જણાવવામાં આવતા ત્રણ ભેદ છે તે ફલ ભેદે છે. વ્યવહારિક માણસાઈ કે નથી તો પારમાર્થિક સ્વરૂપભેદે જ્ઞાન પાંચ છે તેમ તેનાં આવરણ પણ માણસાઈ. વસ્ત્ર તથા અલંકાર પહેરેલામાં