Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૩૮ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૩-૧૪
(૨૬ એપ્રિલ ૧૯૪૧ થાય તેટલાં આત્માએ કરી લેવાં. સાધના આપે ત્યાં ફરજ છે કે વસ્તુને વસ્તુસ્વરૂપે રજુ કરવી જોઇએ. સુધી કાયાનું પોષણ કરવું અને તે કમજાત કાયા જ્ઞાનને જ્ઞાન તરીકે માનવામાં જૈનશાસનને શી આપતી અટકે એટલે આત્મા એ તરત જ સંલેખના અડચણ છે? જ્ઞાનની પ્રતીતિ એવો અર્થ કરવામાં કરી અનશન કરી લેવું. સત્ત્વ નીકળે ત્યાં સુધી તો અડચણ નથી, પણ જ્ઞાનનો અર્થ માનવામાં કાયાને વિવેકપૂર્વક પોષવી અને તેનાથી મોક્ષ સાધના
આરાધ્યતા ગણાતો હોય તો વાંધો છે. જગતના કરતી જવી કાયાનો એજ ઉપયોગ છે.
વ્યવહારમાં જ્ઞાનને માનવામાં અડચણ નથી, પણ
આરાધ્યપણામાં હરકત છે. જૈનદર્શન જ્ઞાનને જ્ઞાન પરિણતિજ્ઞાનવાળો પરિગ્રહને
માટે માનતું નથી. કેટલાકો પઢi ના એ પદથી પાપનો પોટલો માને છે?
ફાવતું બોલ્યા કરે છે, પણ એ અરધું જ પદ તેટલું स्वस्थवृत्ते : प्रशान्तस्य
કેમ બોલાય છે? બોલનારે આખું બોલવું જોઈએ મન:પર્યવજ્ઞાન કોને થાય? ગૃહસ્થપણામાં ને? પદ્ધ ના તો ય આમાં તમો તથા તરફ કેમ થતું નથી?
નજર કેટલાકની કેમ દોડતી નથી? જ્ઞાનની પ્રધાનતા શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રીમદ્ દયા માટે છે. જ્ઞાનનું ગૌરવ ચારિત્ર માટે છે. જો હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના તેમ ન હોય તો તો ચોરી વ્યભિચાર, દગાબાજી, કલ્યાણાર્થે ઉપદેશ માટે અષ્ટકજી પ્રકરણની રચના જુઠા સિક્કા પડયા વિગેરે વિગેરે પણ જ્ઞાન વગર કરતાં ફરમાવી ગયા કે શાસ્ત્રોમાં જણાવેલાં, થતું નથી. જો તેમ સામાન્ય જ્ઞાનની જ્ઞાનરૂપે જ જ્ઞાનના મતિ આદિ જે પાંચ ભેદો છે તે સ્વરૂપ મુખ્યતા માનવી હોત તો પદ્ધ ના તો સબ્ધ ભેદે છે.
એમ પદની યોજના કરી હોત. પણ અહિં તો તમો
રયા છે? અર્થાત્ જ્ઞાનનું પ્રાધાન્ય ચારિત્રની ઇન્દ્રિયો તથા મન દ્વારા થતો બાહ્ય આદિનો
આરાધના માટે જ છે. જો તેમ જ્ઞાનથી અહિત બોધ તેનું નામ મતિજ્ઞાન છે. શબ્દદ્વારા થતા બોધનું નામ શ્રુતજ્ઞાન છે. દૂર રહેલા રૂપી પદાર્થોનું
અટકતું ન હોય અને હિતની પ્રાપ્તિ ન થતી હોય ઇંદ્રિય નિરપેક્ષ જ્ઞાન તે અવધિજ્ઞાન છે.
તો પણ તે જ જ્ઞાન પ્રધાન છે, પ્રથમ છે, એવું સંક્ષિપંચેન્દ્રિયના મનોગત ભાવોને જાણનારું જ્ઞાન
જૈન દર્શનનું પણ પ્રતિપાદન નથી. આથી જ ફલની તે મન:પર્યવજ્ઞાન છે. અતીત, અનાગત તથા
અપેક્ષાએ શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રીમદ્ વર્તમાન કાલના, લોકાલોકના, સર્વદ્રવ્ય તથા હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જ્ઞાનાષ્ટકમાં જ્ઞાનના સર્વપયાનું જ્ઞાન તેનું નામ કેવલજ્ઞાન છે. આ ત્રણ પ્રકાર જણાવે છે. (અપૂર્ણ) પાંચે ભેદો જ્ઞાનના સ્વરૂપના ભેદે છે. શાસ્ત્રકારની (અનુસંધાન પેજ - ૨૫૦)