Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૨૫૭ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૫-૧૬
(૨૬ મે ૧૯૪૧ સિદ્ધાંતને ભણે ભણાવે-ભણનારાઓને વસ્ત્ર, ભોજન અપેક્ષાએ તો તે પાંચ પ્રકારના પુસ્તકોને ગ્રહણ કરાય પુસ્તક વિગેરે વસ્તુઓ આપીને હંમેશાં મદદ કરે તેમાં પણ સંયમ જ છે. (અહિંયા અપિશબ્દ તે પુરૂષ આ લોકમાં સર્વજ્ઞ થાય છે. પારા અગ્રહણના સમુચ્ચયને માટે નથી, પરંતુ પાંચ જિનભાષિત આગમની કેવલજ્ઞાનથી પણ શ્રેષ્ઠતા પ્રકારના પુસ્તકોના ગ્રહણમાં જણાવેલા અસંજમના દેખાય છે. જે માટે કહ્યું છે કે - સામાન્યથી શ્રુતનો પરિહાર માટે છે) એજ વાત દર્શનશુદ્ધિની વૃત્તિને ઉપયોગ રાખવાવાળા શ્રુતજ્ઞાની સાધુ જો કયારેક કરનાર મહાપરૂષ શાસ્ત્રનાં વાક્યોથી સાબીત કરતાં અશુદ્ધ વસ્તુ વહોરી લાવે તો તે વસ્તુને કેવલિ જણાવે છે કે ગણડી આદિ પાંચ પ્રકારનાં પુસ્તકો, મહારાજ પણ વાપરે. કારણ કે એમ ન કરે તો
- નિયુક્તિ અને કોશને માટે ગ્રહણ કરાય છે. અર્થાત્ શ્રુતજ્ઞાન અપ્રમાણિક થાય ના સાંભળવામાં આવે
તે પાંચ પ્રકારના પુસ્તકોનું ગ્રહણ કરવાની છે કે કોઈક સમયે દુષમકાલના વિશે બાર વર્ષ સુધી દુર્મિક્ષ આદિ રહેવાથી સિદ્ધાંત ઉચ્છિન્ન પ્રાયઃ
શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે અને તેથી તે અસંયમરૂપ થયેલાં જાણી ભગવાન નાગાર્જુન - સ્કન્ટિલાચાર્ય
જ નથી પણ સંયમરૂપ છે. આ વાતમાં વિશિષ્ટતા એ વિગેરેએ પુસ્તકારૂઢ કર્યો, તેથી સિદ્ધાંતનું બહુમાન છે કે દેશનશુદ્ધિની વૃત્તિ કરનાર મહાપુરૂષ પાંચ કરવાવાળા મનુષ્ય તેને પુસ્તકમાં લખાવવા અને પ્રકારના પુસ્તકોને ગ્રહણ કરવાનું ઉત્સર્ગ માર્ગ રાખે રેશમી વસ્ત્રાદિ વસ્તુથી એમની પૂજા કરવી જોઇએ. છે. અર્થાત્ સાધુ મહાત્માઓને પાંચ પ્રકારના સંભળાય છે કે પેથડશ્રેષ્ઠિએ સાત કરોડ તથા પુસ્તકોનું ગ્રહણ તે વર્તમાનકાળમાં અકારણ નથી વસ્તુપાલમંત્રીએ અઢાર ક્રોડ દ્રવ્ય ખર્ચીને ત્રણ જ્ઞાન કે જેથી તેની વર્તમાનકાળમાં આપવાદિક પદમાં ભંડારો લખાવ્યા હતા, થરાદના સંઘવી આભૂએ દાખલ કરી શકાય. કિન્તુ વર્તમાનકાળમાં પાંચે ત્રણ કરોડ ટંક વ્યય કરીને સર્વ આગમોની એકેક પ્રકારના પુસ્તકોનું ગ્રહણ પણ ઉત્સર્ગ રૂપ જ છે પ્રત સુવર્ણમય અક્ષરથી અને બીજા સર્વ ગ્રંથોની અને તેથી જ તેઓ આગળના વાક્યમાં જણાવે છે એક એક પ્રત સાહીથી લખાવી હતી. વળી એજ કે અપવાદથી તો પુસ્તક પંચક વગેરે (ગ્રહણ કરાય પ્રમાણે ધર્મસંગ્રહકાર જણાવે છે. જેથી તેની જુદી તે પણ સંજમ કહેવાય) અર્થાત્ ગડી વગેરે નોંધ અહિં કરતા નથી - હવે દર્શનશુદ્ધિના કત જણાવેલાં પાંચ પ્રકારના પુસ્તકો સિવાય પણ અનેક શું જણાવે છે તે આપણે જોઈએ.
જાતના પાનાંવાળાં પુસ્તકો અનેક પ્રકારનાં સહીવાળાં તર્જનશક્તિી પત્ર ૮૦, ગ્રહપોડપિ સંયમ પુસ્તકો, અનેક જાતના બન્ધનવાળાં પુસ્તકો - અનેક एव, यदाह-घिप्पइ पुत्थयपणयं જાતની લીટીવાળાં પુસ્તકો અને અનેક પ્રકારનાં
તિનિગત્તિોસટ્ટા ૨૨ અપવાસ્તુ શાસ્ત્રોનાં પુસ્તકો વર્તમાનકાળમાં ગ્રહણ કરવાં તે पुस्तकपंचकादि १०
પણ સંયમરૂપ છે, પરંતુ ગડી આદિ પુસ્તકોની
અપેક્ષાએ તે બીજાં પુસ્તકો ગ્રહણ કરવાં તે ગડી, કચ્છપી આદિ પાંચ પ્રકારના જે પુસ્તકો પૂર્વે અસંજમના ભયથી છોડવા લાયક જણાવેલાં
અપવાદરૂપ છે. છે તે પાંચ પ્રકારનાં પુસ્તકોના ત્યાગમાં પ્રાચીન ઉપરની હકીકત યથાસ્થિત સમજનારો કાળની અપેક્ષાએ સંયમ હતો. પરંતુ વર્તમાનકાળની મનુષ્ય તો સાચે માર્ગે જનારો કે સાચા માર્ગને