Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર -
વર્ષ ૯.]
ચૈત્ર વદ ૦))
[અંક ૧૩-૧૪
પાનાચંદ રૂપચંદ
૨ ઝવેરી જ
શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના , છે અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો . વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-
૦
આગમોદ્ધારકની અમોધદેશના
(ગતાંકથી ચાલુ) હવે પ્રશ્ન થશે કે, જયારે આટલી સ્થિતિએ “અમે'નો અર્થ અસીલ છે. ચુકાદો તરફેણમાં આવે જ્ઞાન છે, પ્રરૂપણા છે, અને અન્યને અસર થઈ કે વિરુદ્ધમાં આવે તેને માટે જવાબદાર અસીલ જ શકે છે, તો કદાચ તે અભવ્ય હોય તો તેને તેની છે, વકીલને તો તે ચુકાદામાં લેવા દેવા નથી, અસર કેમ ન થાય? જગતમાં વકીલ ખૂનીનો કેસ અભવ્ય આત્મા માટે પણ જ્ઞાન અને દેશનાદિમાં તેના બચાવ માટે હાથમાં લે છે. પણ તેને અંગે તેમજ સમજવું. ન્યાયાધીશ સન્મુખ જે કાંઈ બોલે છે તે વકીલ તરીકે અભવ્ય આત્મા શ્રીજિનેશ્વરદેવની વાણી બોલે છે. ત્યાં “અમે” એમ બોલાય ભલે, પણ તે સંભળાવે બરાબર, પણ તેની જવાબદારી આત્મામાં