Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૪૨ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ અંક-૭ (૧૩ જાન્યુઆરી ૧૯૪૧ ખેડુત ઘાસ માટે ખેતી કરે છે એમ નહિં કહેવાય, જાય તે રીતે અનુષ્ઠાન કરવું જોઇએ. આવી તેમ સમદ્રષ્ટિ આત્મા ધર્માનુષ્ઠાન કરે છે તે મોક્ષ સમજણથી શ્રદ્ધામાં ખામી નહિં આવે. માત્ર માટે, પણ ખેતીમાં ઘાસની જેમ આનુષંગિક ફલ વર્તમાનકાલનાં દુઃખનો નાશ કરવા માટે તરીકે અહિં ધર્માનુષ્ઠાનમાં વચમાં રાજાપણું, ધર્માનુષ્ઠાન કરનારને તેવા ધર્માનુષ્ઠાનથી રોકવો દેવપણું, ઋદ્ધિ સમૃદ્ધિ વગેરે મળે છે ધર્મ આત્માના નહિં. પણ તેની તેવી વિચારણામાં સુધારણા કલ્યાણ માટે, સંવર માટે, નિર્જરા માટે, અને છેલ્લે કરાવવાનો પ્રયત્ન વિવેકપૂર્વક કરવો. કર્મ બે મોક્ષ માટે કરવાનો છે.
પ્રકારનાં છે. સોપક્રમ તથા નિકાચિત. સોપક્રમ દુન્યવી ફલ માટે થતી ધર્મકરણી પણ
તત્કાલ નાશ થતાં વખત લાગે છે. દુન્યવી લાભની રોકાય તો નહિ જ ! આશય સુધરાવવા
ભાવનાથી પૂજા વગેરે ધર્મકરણી કરનારની વૃત્તિ
સુધરાવવી. કદાચ વૃત્તિ ન પલટાવી શકાય તો પણ * પ્રયત્ન કરાય.
તેને તે ધર્મકરણીથી રોકાય નહિં. દ્રવ્ય થકી એટલે અહિં પ્રશ્ન થશે કે ધર્મ આત્મકલ્યાણ માટે
એ રીતે પણ કરવામાં આવેલો ધર્મ દુર્ગતિને કરવો જોઈએ એ વાત તો ખરી, પણ ઐહલૌકિક
તા અટકાવવાનો છે એ ચોક્કસ છે. બાહ્ય પૌદ્ગલિક ફલની ખાતર ધર્મ આચરવો શરૂ કર્યો તો તે ધર્મ
તે પમ પદાર્થોની ઇચ્છાથી કરવામાં આવેલો ધર્મ પણ છોડાવવો? વિચારો ! શ્રીજિનેશ્વરદેવની પૂજા દુર્ગતિથી તો બચાવે જ છે. છેલ્લી કોટિનું દ્રષ્ટાંત સમદર્શનની શુદ્ધિ માટે કરવામાં આવે છે. વિચારો ! અભવ્ય કે જેને કલ્યાણની તો ઇચ્છા કેટલાક વિદ્ગોની શાંતિ માટે શ્રી જિનેશ્વરદેવનું અંશે પણ નથી, શ્રદ્ધા નથી, તેઓ અનુષ્ઠાનોને સ્નાત્ર ભણાવે છે તો તે શું સ્નાત્ર બંધ કરવું? ના! કલ્યાણનાં કારણને જ શી રીતે? છતાં મહાવ્રતો તે બંધ ન કરવું. બંધ ન કરાવવું. પરંતુ તેમાં આચરીને દુર્ગતિથી તેઓ બચે છે. એટલું જ નહિં, અધ્યવસાયની પરિણતિ સુધરાવવી. દુનિયાદારીના પણ દેવલોકમાં પણ નવરૈવેયક સુધી જાય છે. હિસાબે દુઃખ આવતાં ધર્માનુષ્ઠાન કરવાનું સૂઝે છે અભિવ્યની રખડપટ્ટી કાયમ છે એટલે દુર્ગતિમાં પણ તે વખતે તેને સમજાવવું જોઈએ કે પાપના ફલ જાય તથા નવરૈવેયકે પણ જાય. અભવ્ય અનંતી તરીકે આ દુઃખ આવ્યું છે, માટે સિદ્ધ થાય છે વખત પાપથી બચે તો અનંતી વખત નવરૈવેયકે કે પાપ ભયંકર છે, પાપ જ હેરાનગતિનું મૂલ છે, જાય. એટલે દ્રવ્યથી પણ કરાયેલો (આચરવામાં માટે ભવિષ્યમાં તેવાં પાપો ન બંધાય અને આવેલો) ધર્મ દુર્ગતિથી બચાવે છે જ. ભૂતકાળમાં બાંધેલાં પાપો પલાયન થાય - પીગળી તેવા ધર્મ કરનારાઓના હૃદયમાં મોક્ષની