Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૦૬ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨ (૨૭ માર્ચ ૧૯૪૧ તત્ત્વષ્ટિએ તે શ્રુતક્ષેત્ર જ છે. કેમકે મતિ અવધિ, ભગવાન તીર્થકરની અપેક્ષાએ પ્રકૃતિએ તે મન:પર્યવ અને કેવલ એ શ્રુતજ્ઞાન સિવાયનાં જો સમ્યકશ્રુત ગણાય અને તેથી તેજ દ્વાદશાંગીનું કે ચાર જ્ઞાનો છે, છતાં દ્રવ્ય વાપરવાનું સ્થાન અને સમ્યફ્યુત ઉત્પત્તિ-સ્થિતિ આદિકારાએ દ્રવ્યકૃતરૂપ સદ્ધવ્યના વ્યય કરવા દ્વારા જ્ઞાનના ઉદ્ધારનું પવિત્ર ક્ષેત્ર ગણી શકાય. એવી જ રીતે લૌકિક અને સ્થાન જો કોઈપણ હોય તો તે માત્ર શ્રુતજ્ઞાન જ કુપ્રાવચનિકના ભારત-રામાયણ આદિ અને છે, તેમાં પણ ભાવકૃત કે જે આત્માના ગુણરૂપ શ્રુતિસ્મૃતિ આદિ જે દ્રવ્યશ્રતો છે તે તેના નિરૂપણ છે તેને સીધું પોષણ દ્રવ્યાદિક દ્વારાએ થઈ શકતું કરનારે જગતમાં ઉદ્ધાર માટે કે મોક્ષમાર્ગની નથી, પરંતુ દ્રવ્યશ્રુતના પોષણદ્વારા ભાવકૃતની સ્થાપના માટે કે સંયમાદિ દસ પ્રકારના ધર્મની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને પ્રચાર વિગેરે થઈ શકે ઉત્પત્તિ આદિ માટે નિરૂપણ નહિ કરાયેલા હોવાથી છે જો કે દ્રવ્યશ્રત એ લૌકિક અને લોકોત્તર એમ નિરૂપકની અપેક્ષાએ તે મિથ્યાશ્રુતરૂપ છે, છતાં જો બે પ્રકારે હોય છે અર્થાતુ ભારત-રામાયણ આદિ તે મિથ્યાશ્રુતાને સમ્યદ્રષ્ટિ જીવો સમ્યકશ્રુતના લૌકિક શાસ્ત્રો અને સ્મૃતિ, શ્રતિ આદિ પ્રવચન કારણપણે અર્થાત્ સ્યાદ્વાદ મુદ્રામાં જોડીને શાસ્ત્રો પણ દ્રવ્યશ્રુત તરીકે અને સામાન્યરીતે મોક્ષમાર્ગ કે સંયમના ઉપયોગીપણામાં લે તો તે લૌકિકકૃત તરીકે શાસ્ત્રોમાં સ્થાન સ્થાન ઉપર મિથ્યાશ્રુતને દ્વાદશાંગી માફક સમ્યગુઋત તરીકે જ ગણવામાં આવે છે, પરંતુ આરાધ્યના અધિકારમાં ગણી શકાય એટલે તત્ત્વથી તો શ્રી ચતુર્વિધ સંઘરૂપી તે લૌકિકકૃતનો સીધો સંબંધ ન હોવાથી જ્ઞાનક્ષેત્ર
સમ્યદ્રષ્ટિ જીવોના ઉપયોગને માટે સ્વસમય અને તરીકે તે લૌકિકડ્યુતને અગર તે લૌકિકડ્યુત કે ?
- પરસમય એટલે જૈનશાસ્ત્ર અને લૌકિક કે કુપ્રવચનશ્રુતને સીધી રીતે ગણી શકીએ નહિં, જો ગુમાવી
* કુખાવચનિક શાસ્ત્રોનો પણ ઉદય કરવો તે જ્ઞાનક્ષેત્રનું કે લોકોત્તરશ્રુતનું એકલું સમ્યકશ્રતપણું છે એવું સ્વરૂપ છે, અને તેથી જ અહિં દ્રવ્યશ્રત તરીકે નક્કી નથી. લોકોત્તરશ્રુતને પણ જો સમ્યદ્રષ્ટિ
એકલા લોકેાર શ્રતને કે એકલા લૌકિક કે સ્યાદ્વાદ મુદ્રાએ ગ્રહણ કરે તે જ તે લોકોત્તરશ્રુત
કુમારચનિક એવા શ્રુતને ન લેતાં સાધારણ રીતે સમ્યકશ્રુત તરીકે ગણી શકાય, પરંતુ એજ
દ્રવ્યશ્રુત લેવાની જરૂર છે, આજ કારણથી
શાસ્ત્રકારોએ દ્રવ્યકૃતની વ્યાખ્યા કરતી વખત લોકોત્તરશ્રુતને સ્યાદ્વાદ મર્યાદાએ ગ્રહણ નહિં
લૌકિક કે લોકોત્તર શ્રુતનો વિભાગ જણાવ્યો નથી, કરતાં એકાન્ત મર્યાદાએ કે એકનયની મર્યાદાએ
જો કે કેટલીક જગા પર નિર્યુક્તિકાર વિગેરે કે નિરપેક્ષતાને ગ્રહણ કરે તો જ તે લોકોત્તર શ્રત
મહાપુરૂષોએ દ્રવ્યશ્રુતની જગા પર શ્રુતજ્ઞાનને ભારત રામાયણાદિની માફક મિથ્યાજ્ઞાનરૂપ ગણાય કહેનાર એવું સુત્ર-પદ લઈને કપાસ વિગેરેથી થયેલા છે, અને તેથી જ શાસ્ત્રકારોએ આચારાંગાદિક
સુતર વિગેરેને દ્રવ્યશ્રુત તરીકે લીધેલાં છે પરંતુ તે દ્વાદશાંગીના શ્રુતજ્ઞાનને સમ્યગુજ્ઞાન અને મિથ્યાજ્ઞાન
જ નિર્યુક્તિકાર મહારાજાઓ વિગેરેઓએ દવા તરીકે ગણવેલાં છે, પરંતુ તે લોકોત્તરશ્રુત ભગવાન નિદિય 7 પુત્થાન એમ ઉત્તરાધ્યયનસૂત્રની જિનેશ્વર મહારાજાઓએ જગતના જીવોના ઉદ્ધારને બહઋતઅધ્યયનની નિર્યુક્તિઆદિમાં જણાવેલું છે. માટે અને સંયમાદિક દસ પ્રકારના ધર્મની પ્રવૃત્તિને ભગવાન અનુ યોગદ્વારસૂત્રકાર પણ માટે નિરૂપણ કરેલું હોવાથી નિરૂપક મહાત્મા આવશ્યકશ્રુતસ્કંધના નિક્ષેપાઓ જણાવતાં શ્રુત