Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તીર્થયાત્રા-સંઘયાત્રા
(ગતાંકથી ચાલુ) એટલું જ નહિ, પરંતુ જેઓ જીવ અને અજીવને ક્ષયોપશમાદિની જરૂર રહે છે, પરંતુ તેમાં ન જાણતા હોય તેવાઓને સંયમનું આચરણ તો બાહ્યદ્રવ્યની તેવી જરૂર રહેતી નથી, પરંતુ શું? પરંતુ સંયમનું જ્ઞાન પણ ન હોય, વળી નો શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ માટે, સ્થિતિ માટે અને વૃદ્ધિ નીવવિ ના મની િન ના ગીવાની આદિ માટે તો ખરેખર બાહ્ય દ્રવ્યોની જ જરૂર માતો દં નાદિ સંગમં? અર્થાત્ જે જીવ રહે છે તે શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ આદિમાં જરૂરી તરીકે એટલે સચ્ચિત્તપદાર્થોને જાણતો નથી, જે અજીવ જણાવેલું બાહ્ય દ્રવ્ય મુખ્યતાએ પુસ્તક રૂપે જ છે એટલે અચિત્તપદાર્થોને જાણતો નથી, અને જે અને તેથીજ જેમ જ્ઞાનાચારને જણાવતા શાસ્ત્રકારોએ નીવાની એટલે મિશ્રપદાર્થને પણ જાણતો નથી, મતિઆદિક પાંચ જ્ઞાનોમાંથી માત્ર શ્રુતજ્ઞાનની તે સચ્ચિત અચિત્ત અને મિશ્રના જ્ઞાન વગરનો અપેક્ષાએ કાલ-વિનય આદિ આઠ પ્રકારના આચારો મનુષ્ય સંયમને શી રીતે જાણે? અર્થાત્ ક્ષેપઅર્થમાં જણાવ્યા છે, તેવી જ રીતે સાત ક્ષેત્ર કહેવાય છે
થમ્ શબ્દ મૂકીને શ્રીશäભવસૂરિજી સ્પષ્ટ છતાં તે ક્ષેત્રને અંગે કહેવાતું જ્ઞાન માત્ર શ્રુતજ્ઞાનના શબ્દથી સચિત્ત-અચિત્ત અને મિશ્રના જ્ઞાન વિનાના આધારભૂત પુસ્તકની અપેક્ષાએ જ છે, એટલે મનુષ્યને સંયમનું જ્ઞાન પણ ન હોય એમ સ્પષ્ટપણે સાતક્ષેત્રનું પોષણ કરવાની ઈચ્છા ધરાવનાર જણાવે છે, એટલે સમ્યગ્દર્શન અને સમ્યકુચારિત્ર મહાનુભાવોએ જ્ઞાનક્ષેત્રમાં દ્રવ્યનો વ્યય કરતાં એ બન્નેના આધારભૂત જો કોઇપણ પદાર્થને માની પુસ્તકોના ઉત્પાદન, સ્થિરતા અને વૃદ્ધિ આદિને માટે શકીએ તો તે માત્ર સમ્યગુજ્ઞાન જ છે, જો કે જ્ઞાનના દ્રવ્યનો વ્યય કરવાનું રહે છે. સામાન્યરૂપે મતિજ્ઞાનાદિક પાંચ પ્રકારો છે. છતાં
પુસ્તકની શ્રુતપણાની સિદ્ધિ માટે તીર્થની સ્થાપના અને તીર્થની પ્રવૃત્તિ તથા
શાસ્ત્રકારો શું કહે છે જીવાદિકજ્ઞાનનો આધાર તેમજ સમ્યગ્રદર્શન અને
ભાવિ યાત્રિકસંઘના પાલન અને રક્ષણને સમ્યક્રચારિત્રનો આધાર વળી મહાવ્રતોના મૂળરૂપ એવું જો કોઇપણ જ્ઞાન વ્યવહારમાં લાવી શકાય
માટે કટિબદ્ધ થયેલા અને સ્વયંતીર્થયાત્રામાં તત્પર એવું હોય તો તે માત્ર શ્રુતજ્ઞાન જ છે. અને
એવા શ્રાવકસંઘને દોરનાર તથા સ્થાવર અને સાતક્ષેત્રોમાં પણ સમ્યગદર્શન અને સમ્યગ્રચારિત્રના
જંગમતીર્થ ભક્તિમાં સતત કટિબદ્ધ થયેલા નામે કોઈપણ ક્ષેત્ર સ્પષ્ટપણે નહિં રાખતાં જે જ્ઞાન મહાનુભાવ (શ્રાવક) સંઘપતિને સંઘયાત્રાના એટલે શ્રુતજ્ઞાન છે તેના નામે ક્ષેત્ર રાખવામાં આવ્યું
સમયમાં કેવા કેવા અપૂર્વ લાભો મળે છે તે વિચારી છે. તે હકીકત પણ ઉપરની વાતને પુષ્ટ કરે છે. તે
ગયા પછી સાતક્ષેત્રના આરાધનનો અધિકાર લેતાં એક વાત એ પણ ધ્યાનમાં લેવાની છે કે મતિજ્ઞાન,
જ્ઞાનક્ષેત્રના આરાધનને અંગે કેટલીક હકીકત અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન તેમજ કેવલજ્ઞાનના *
આગળ વિચારવામાં આવી ગઈ છે, તેમાં એ વાત ઉત્પાદનને માટે કે મતિજ્ઞાનાદિક ત્રણ જ્ઞાનોના
* સમજાવવામાં આવી છે કે સામાન્યરૂપે જો કે આ
* ક્ષેત્રને જ્ઞાનક્ષેત્ર તરીકે કહેવામાં આવે છે, પરંતુ પોષણને માટે માત્ર જ્ઞાનાવરણીયાદિ કર્મોના ૧