Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૯૮ઃ શ્રી સિદ્ધચક્ર) વર્ષ ૯ અંક-૧૧-૧૨
(૨૭ માર્ચ ૧૯૪૧ શાનને અશાન જ કહેવાય, અર્થાત્ પોતાની જાતનો કહેવો તે શોભતું નથી. દંડ આપે વિષયપ્રતિભાસજ્ઞાન કહેવાય.
છે ત્યારે જ્ઞાતિમાં કે કમીટીમાં અને ફી આપે ત્યારે સફળતા બે પ્રકારની છે. કેવલ કુલ લેવાની સમિતિમાં ભેળવાય છે. ચેતનરૂપ આત્મા કાયાને
પોતામાં ભેળવે છે તે કઈ ફી? કયો દંડ? કયું ઇચ્છાવાળું જે જ્ઞાન તે પરિણતિજ્ઞાન તથા ફળ
લવાજમ લઈને? “મારી કાયા, મારી કાયા કરે લેવાના ઉપાયોની ઇચ્છાવાળું જ્ઞાન તે તત્ત્વસંવેદન
છે તે ફોગટ જાઢેડ પણ ભંગીને પોતાની જ્ઞાતિમાં જ્ઞાન. એ બે પ્રકારે પણ સફળતા છે. ગુન્હાથી દૂર
લેતા નથી. મુસ્લિમો પણ બહાર મૂકેલાને રહેવું ગુન્હેગારોને પણ ગમે છે. દરેક પોતાને
પોતાનામાં ભેળવતા નથી. અહિં ઉચ્ચવર્ણોમાં બેગુનહેગાર કહેવરાવવા ઇચ્છે છે, પરિણતિજ્ઞાનની
બધાંને ભેગાં કરવાની વાતો થાય ભલે, પણ ઉત્તમતા સાંભળીને, તથા તે સિવાયના જ્ઞાનની
ભંગી અંત્યજની સાથે હજી ઢેડઅંત્યજને બેસાડી તો એટલે તેનાથી હલકા જ્ઞાનની અધમતા સાંભળીને
જુઓ ! ત્યાં તો મુશ્કેલ છે ! ત્યાં પણ પોતાના દરેકને આ પરિણતિજ્ઞાનવાળા એટલે સમ્યત્વવાળા
સમુદાયથી બહારવાળાને સમુદાયમાં લેવો હોય તો કહેવરાવવું ગમે છે. ગમવામાં તો તેવું ગમે તેમાં
દંડ પહેલો! આ આત્માએ તો કાયાને પ્રદેશેપ્રદેશ આશ્ચર્ય નથી. જગતમાં સૌને સારું ગમે છે. ખોટું અપનાવી છે! અંત્યજ તો મરેલાં ચામડાં ચૂંથે છે કોઈને ગમતું નથી. વિષયપ્રતિભાસજ્ઞાન ખરાબ જયારે આ જીવ તો જીવતી ચામડી ચૂંથે છે ! ગુમડાં, લાગે તેથી ન ગમે તે ખરૂં, પણ તે “ન ગમે' તેમ પાઠાં, અને ભગંદર વગેરે કાયાને જ થાય છેને! કહેવા માત્રથી ચાલી જતું નથી. તેમજ તે બધું આત્મા જ ચૂંથે છે ને? પણ કાયા એ જુદી પરિણતિજ્ઞાન ગમે તેમ કહેવામાત્રથી આવી જતું જ્ઞાતિ છે એટલું ખ્યાલમાં આવે તોને! નથી. કહેવામાત્રથી સમકિત આવતું નથી. ' ધાવણું બાલક માતાને ભૂલી ધાઈ ઈચ્છામાત્રથી કથીર ચાલ્યું જાય અને કંચન મળી માતાને ઓળખે છે તેમ આત્મા જાય તેમ બનતું નથી. કહેવા માત્રથી મિથ્યાત્વ કાયામાં પલટાયો છે. ચાલ્યું જતું નથી. કહેવા માત્રથી સારાપણું આવી શેઠીયાનાં નાનાં છોકરાંઓ માને નથી જાય તથા ખોટાપણું ચાલ્યું જાય તેમ બનતું નથી. ઓળખતાં, પણ ધવરાવનાર ધાઈને (આયાને) પરિણતિજ્ઞાન કર્મક્ષયનું કારણ છે માટે શ્રેષ્ઠ છે ઓળખે તે કયાંની છે? કયા કુલની છે? કઈ તેથી તે ગમે એમ ગમવા માત્રથી અથવા સ્થિતિની છે? તેને તે જાણે નહિં, પણ તેને માને પરિણતિજ્ઞાનવાળા કહેવરાવવામાત્રથી આત્મકલ્યાણ અને વહાલી ગણે છે. તેમ આ જીવ પોતાની થઈ જતું નથી. માત્ર સંજોગો જોઈને પરજાતવાળાને પરિણતિને મૂકીને શરીરની પરિણતિને માને છે.