Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
I
શ્રી સિદ્ધચક્ર ,
3 વર્ષ : ૯:]
ફાગણ વદ ૦))
[અંક ૧૧-૧૨
તંત્રી
પાનાચંદ રૂપચંદ
ઝવેરી છે
તે ઉદેશ છે છેશ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલ ને * એ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના છે છે અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે
કરવો....... ... વાર્ષિક લવાજમ રૂા. ૨-૦-૦
આગમોદ્ધારકની અમોઘદેશના
(ગતાંકથી ચાલુ) તેરમા ગુણસ્થાનના પ્રથમ સમયે કેવલજ્ઞાન સંવર તથા નિર્જરા બાકી છે. ત્યાં સાધ્યની સિદ્ધિ તો મળ્યું પણ મોક્ષ કયાં? મુદો તો મોક્ષનો છે. ગણાતી નથી. સર્વજ્ઞ થાય છતાં સાધ્ય બાકી છે તે તો કદાચ દેશોનકોડ પૂર્વથી પણ પછી ! ત્યારે કારણ કે સંવર અને નિર્જરાની પૂર્ણ પુષ્ટિ થાય તો તે વખતે પણ તેટલાં કર્મો નિર્જરવાનાં બાકી ખરાને! જ સાધ્ય બને, એ બધા વર્ણનથી સાધ્યસિદ્ધિના તે વખતે પણ સાધ્ય દૂર છે? તે સાથે સધાવું બાકી મનોરથવાળું જ્ઞાન સફળ કહી શકાય અને તેથી છે ને? સાધના હજી અધૂરી છે એમ ખરું કે નહિં? પઢi ના તો ત્યાં કહેવું પડયું. જે જ્ઞાનનું ફળ શ્રુતકેવલિમાં પણ સાધ્ય એવો કર્મક્ષય બાકી જ છે. સર્વ વિરતિ હોય તે જ સફલ કહેવાય, બાકીનાં