Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
.
.
.
.
.
.
૧૯૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ કરી શકતું નહિ હોવાથી જ અજ્ઞાન ખોટું ગયું નહિ. પૂર્વ વિઠ્ઠતિ નાળિો એમ પણ નહિં કહેતાં છે. અજ્ઞાન અજ્ઞાનપણે ખોટું છે ખરું, પણ તે કંઈ “સાધ્યને સિદ્ધ કરનારા સર્વ સંયતો જ છે એમ ઉત્તમ સાધ્યને આદરી શકતું નથી, અને સાથની કહ્યું છે. વાત ખરી છે કે સંયતો જ્ઞાન મેળવીને સિદ્ધિ કરી શકતું નથી માટે જ ખરાબ ગયું છે દયા સાધે છે, અને દયા સાધવા માટે જ જ્ઞાન અને તેથી જ મન્ના વિવાદી એમ કહેવું પડ્યું. મેળવે છે, મેળવે છે જ્ઞાન, પણ કેળવે છે દયાનું જો જ્ઞાનને ક્રિયા તથા ચારિત્ર કરતાં પણ શ્રેષ્ઠ કહેવું પાલન અજ્ઞાની તો સર્વવિરતિ કે દેશવિરતિ તે હોત તો ચારિત્રવાળો શું કરવાનો હતો? એમજ વગેરેને જાણતો જ નથી તો પછી તે સાધ્ય કયાંથી ન કહેત? પણ અહિં તો ચારિત્તી વિ દી કહ્યું
સાધવાનો? પ્રયત્ન પણ કયાંથી કરવાનો માટે નથી, પણ મન્ના લિં વહી એમ કહ્યું છે હવે
અજ્ઞાન ખરાબ છે. જ્ઞાનની જરૂરિયાતનું લક્ષ્ય દયા વિ વા નદિ સેય પાવાં કહ્યું અને વળી કહ્યું છે. સાધ્યની સિદ્ધિને અમલમાં મૂકવાનું કામ જ્ઞાનનું કે સુષ્ય નાડું પાવ. અર્થાત્ અવિરતિ તથા
છે. તે અક્કલના ધ્યેય વિનાનું જ્ઞાન વિરતિ બને સાંભળવાથી જ માલુમ પડે છે. પાપનો
વિષયપ્રતિભાસજ્ઞાન છે. જેનાથી માત્ર સ્વરૂપ અર્થ અવિરતિ અને કલ્યાણનો અર્થ સર્વવિરતિ ન
જણાય પણ સાધ્ય-સાધનનો વિવેક ન થાય, તેમ રાખીએ અને ઉભયનો અર્થ દેશવિરતિ ન રાખીએ
અમલ કરવાની વિચારણા ન થાય, તે જ્ઞાન તો પાપપુણ્યને શું કહેવું પાપ કે પુણવાળી ન હોય
વિષયપ્રતિભાસજ્ઞાન ગણાય. તેવી કઈ પ્રકૃતિ છે? ઉભય સ્વભાવવાળો કયો ઉદય છે કે કયો સબંધ છે? માટે ઉભયમાં દેશવિરતિ કેવલજ્ઞાન પછી પણ પ્રવૃત્તિ હોય છે માટે મોક્ષ ગણવી પડી છે. કલ્યાણમાં સર્વવિરતિ ગણાય છે. ન મળે ત્યાં સુધી સાધ્ય બાકી છે. સર્વવિરતિ કે દેશવિરતિ સમજી શકે નહિં માટે જ કેટલાકો જ્ઞાનને સાધન ન માનતાં સાધ્ય માને અજ્ઞાન ખરાબ છે. માત્ર અજ્ઞાન માટે અજ્ઞાન છે, તેમને પૂછીએ કે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાની કે શ્રુતકેવલી ખરાબ છે એમ નથી, પણ આ હેતુથી તેને ખરાબ શું કરે? ત્યાં જ્ઞાનની ન્યૂનતા બીલકુલ નથી. તેને ગયું છે.
કેવલજ્ઞાન કયારે થવાનું છે તે પણ ખબર છે? દયા સાધ્ય છે, તે સધાય છે માટે જ જ્ઞાનની ચૌદપૂર્વધર મહારાજા જે ઉત્કૃષ્ટજ્ઞાનવાળા છે તે પૂર્ણ મુખ્યતા છે અને તેમાં રહેલા સર્વસંયતો છે. સંયતો શ્રુતજ્ઞાની કહેવાય છે. તે મહારાજાઓ એવા દયાને સાધનાર જ્ઞાનમાં જ પ્રવર્તેલા હોય છે. અહિં સામર્થ્યવાન હોય છે, તેમનામાં એવું જ્ઞાન હોય, ઉપસંહારમાં સર્વવિરતિ પામેલા એવા સાધુઓ છે, કે જેથી તેઓ જીવોના અસંખ્યાતા ભવોનું ગણાવ્યા, પણ અવિરતિવાળા જણાવવામાં આવ્યા નિરૂપણ કરી શકે છે. મન:પર્યવજ્ઞાન ઉંચું ખરું,