Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૮૯ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • છે. કાયાએ જીવને અનંતીવાર લલચાવ્યો છે અને જ્ઞાનને અગ્રપદ આપ્યા વિના ચાલે તેમ નથી. તેની મારફત પોતે મોજ માણી માણીને તેને છેવટે જગતમાં સાધનો પ્રથમ લેવામાં આવે છે, પણ અનંતીવાર ખાસડાં મારીને પોક મૂકતો કાઢયો છે. સાધ્યની સિદ્ધિ થવી જોઈએ. એ ખ્યાલ જ તેમાં જો કાળજું હોય તો આવી કાયાનો ભરોસો ન જ કે
છે . જ રહે છે. પરંતુ જો સાધ્ય ભૂલી જવાય અને સાધનને
જ સ્વયં સાધ્ય માની લેવાય તો જગતની સ્થિતિ હોય.
શી થાય? જે જે કાર્યનાં જે જે કારણો હોય તે બળ ન ચાલે ત્યાં કળ ચાલે ઃ કળ ન ચાલે તે કારણો તે તે કાર્યનાં સાધન ગણય પણ જેઓ ત્યાં છળ ચાલે ? આજના જમાનામાં છળ માટે સાધ્ય અને કાર્યને ભૂલી જાય અને સાધન કે ખાસ કાંઈ જોવા જેવું રહ્યું નથી, કેમકે કળ કરતાં કારણને જ અગ્રપદ આપે, અને તેવી દ્રષ્ટિમાં ચાલ્યો છળ કેટલું આગળ વધી રહ્યું છે ! છળને લીધે જાય તો તેનું શું થાય? સાવદ્ય કે નિરવદ્યયોગમાં આજે યુરોપ કઈ હાલતમાં છે?
જ્ઞાનનું પ્રાધાન્ય જરૂર છે પણ જ્ઞાન સાધન છે કે
સાધ્ય? તે વિચારો એટલા માટે તો શ્રીમદ્ મહાન પુણ્યના ઉદયે સર્વ સામગ્રી મળી છે, હરિભદ્રસુરીશ્વરજી મહારાજાને જ્ઞાનના શ્રવણ છતાં આંખ ન ઉઘાડવામાં આવે અને કારમી કાયાના પરિણામની દ્રષ્ટિએ ત્રણ પ્રકાર જણાવવા પડયા. ભરોસે રહેવામાં આવે તો એણે જેમ અનંતી વખત (૧) વિષયપ્રતિભાસજ્ઞાન કહો કે કોરું જ્ઞાન કહો! દગો દીધો છે તેમ દગો જ દેશે. ત્યાંથી બીજી કઈ (૨) બીજું પરિણતિમજ્ઞાન કે જેમાં સમજણનો, આશા રાખવાની હતી? આવા વિચારો લાવવામાં જવાબદારીનો સ્વીકાર છે. (૩) ત્રીજું તત્ત્વસંવેદન આવે અને કાયાની ભાગીદારીમાંથી છૂટવાની જ્ઞાન એમાં આગળ વધીને સાધ્યસિદ્ધિ માટે પ્રવૃત્તિ ભાવના જાગે ત્યારે તે પરિણતિમ જ્ઞાન થયું છે. ગણાય.
સાધ્ય તરફ ન જાય તો ગમે તેટલું જ્ઞાન “પઢમં નાણું તઓ દયા’ લક્ષ્ય હોય તો પણ તે વિષય પ્રતિભાસ જ્ઞાન છે. પદનું રહસ્ય !
એકલા અજ્ઞાનને જ વિષયપ્રતિભાસ જ્ઞાન કહેવામાં
આવે છે તેમ નથી, પણ જ્ઞાન છતાં સાધ્ય તરફ પઢાં ના તો તેથી ત્યાં સાધ્ય દયા છે.
દ્રષ્ટિ ન હોય તો તે પણ વિષયપ્રતિભાસ જ છે. શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રીમદ્ જેમ નાદાન છોકરો હીરા, માણેક, મોતી વગેરેને હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના જએ છે તો બરોબર, પણ તેનાં લક્ષણ, ઉપયોગ કલ્યાણાર્થે ધર્મદેશના દેતાં ફરમાવે છે કે,
કે કિંમત જાણતો નથી તેથી તેના સાધ્યને તે જાણી લૌકિકદ્રષ્ટિએ કે લોકોત્તરદ્રષ્ટિએ, સાવઘયોગની
શકતો નથી. તેવી રીતે શ્રીજૈનશાસનમાં પણ દ્રષ્ટિએ કે નિરવદ્યયોગની દ્રષ્ટિએ તમામ રીતિએ
આવશ્યકથી માંડીને કંઈક ન્યૂન બાર અંગ સુધીનું