Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
"૧૮૭ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ તે સ્વતંત્રપણે કોઈપણ જાતની ગતિ ક્રિયા કરે નહિ. પ્રતિજ્ઞારૂપી ચારિત્ર કરતાં પણ તે હિંસાદિકના એવી રીતે અગીતાર્થ સાધુને પણ ત્યારે જ સાધુપણું સ્વરૂપ ફળ અને અવગુણો વિગેરેને જાણવાની તથા છે એમ શાસ્ત્રકારો ગણે છે કે જયારે તે સાધુ વિરતિવિગેરેના સ્વરૂપ, ફળ વિગેરે જાણવાની પ્રથમ અગીતાર્થ છતાં પણ સર્વક્રિયાઓ ગીતાર્થની નંબરે જરૂર છે, અને તેથી જ શાસ્ત્રકારો વ્રતનું આધીનતાએ જ કરે અને તેની તે તે ક્રિયા ગીતાર્થની લક્ષણ કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે મુજબ જ થાય. આ વાત ધ્યાનમાં રાખનારો મનુષ્ય સાત્વાખ્યત્યારે વિરતિતમ્ અર્થાત્ હિંસાદિક દસ પ્રકારના પ્રાયશ્ચિતોમાં પ્રથમ નંબરે આલોચના પાપોના સ્વરૂપાદિને જાણીને તે પાપોને નહિ એટલે પોતાની પ્રવૃત્તિઓનું ગુરૂને નિવેદન કરવું કરવાની પ્રતિજ્ઞા કરીને પછી તે પાપોથી દૂર રહેવું કહેવાય છે તેને નિર્જરાનું સાધન અથવા પાપની તેનું જ નામ વિરતિ કે વ્રત છે આ પ્રમાણે વિરતિ શુદ્ધિ કરનાર તરીકે કેમ માનવામાં આવ્યું છે? તેનો વ્રત કે મહાવ્રતનું વ્યાપક લક્ષણ હોવાથી ખુલાસો સમજાવશે. સુજ્ઞમનુષ્યોને એ વાત તો
સુજ્ઞમનુષ્યોને હેજે એમ માનવું પડશે કે ધ્યાનથી બહાર તો નહિ જ હોય કે દરેક સાધુઓએ
મહાવ્રતોની અંદર પણ પહેલું જરૂરી પગથીયું જ્ઞાન કાર્ય કરવાની પહેલાં તો આપૃચ્છા અને પ્રતિપૃચ્છા એટલે શાસ્ત્રીયબોધ જ છે. વળી શ્રીભગવતીજી નામની સામાચારી જાળવવાની જ છે અને તે
સૂત્રમાં તો શ્રાવકોના દેશચારિત્રની અપેક્ષાએ પણ આપચ્છા અને પ્રતિષચ્છાની સામાચારી જાળવવા ચાલેલા પચ્ચખણના અધિકારમાં સ્પષ્ટ શબ્દોથી દ્વારાએ ગીતાર્થ ગુરૂમહારાજ પાસેથી કરવા ધારેલા એ
એમ જણાવવામાં આવ્યું છે કે જેઓને આ જીવો કાર્યની રીતભાત અને વિધિ તો પહેલેથી સમજવાની
છે અને આ અજીવો છે એવું જ્ઞાન નથી, તેમજ હોય છે. પરંતુ તેવી રીતિએ તે કાર્ય થયું કે નથી
આ ત્રસજીવો છે કે આ સ્થાવર જીવો છે, એવું થયું અગર બીજો કોઈ પ્રસંગ બન્યો છે તે બધું
જ્ઞાન નથી તેવાઓના પચ્ચખાણો દુષ્પચ્ચખાણ નિવેદન આલોચના પ્રાયશ્ચિત્તનું તત્ત્વ સમજનારને
તરીકે જ ગણાય છે. સુપ્રત્યાખ્યાન તરીકે તો તેનાં બરોબર ધ્યાનમાં આવશે. આ બધી હકીકત
જ પચ્ચકખાણ ગણાય કે જેઓને જીવ અને અજીવ ધ્યાનમાં લેતાં સ્પષ્ટપણે સમજાશે કે ચારિત્રનું મૂલ
- પદાર્થ તથા ત્રસજીવ તથા સ્થાવરજીવનો બોધ હોય. અને તેની સ્થિરતા તથા વૃદ્ધિનું કારણ પણ જ્ઞાન
આચાર્ય મહારાજ શ્રીશäભવસૂરી પણ જ છે. એટલે ચારિત્રના અર્થિઓને કોઈપણ પ્રકારે
પજીવનિકાયઅધ્યયનમાં જીવ અજીવના જ્ઞાનથી કોઈપણ કાળે જ્ઞાન તરફ દુર્લક્ષ્ય કર્યું પાલવે તેમજ
આરંભીને મોક્ષ પ્રાપ્તિ સુધીની સાંકળ ચારિત્ર દ્વારાએ નથી.
જોડે છે અને તેથી ન નીવમળી ય હોવિ મહાવ્રતોની અંદર પણ જ્ઞાનની મુખ્યતા વિવાWI૬ ઇત્યાદિક કહીને સ્પષ્ટ શબ્દોમાં એક વાત
વળી મહાવ્રત કે વ્રતની વ્યાખ્યાનો વિચાર કહે છે. કરીએ તો હિંસાદિકપાપોને નહિ કરવાની
(અનુસંધાન પેજ - ૨૨૯)