Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧
નથી. એમ ન ગણાય. ચોરના આગમન પણ ચોમાસીના હિસાબે જ છે.
વખતે રક્ષણના યત્નથી મિલકત રક્ષણ થતું પ્રશ્ન : શાસ્ત્રની આદિમાં મંગલ કરવાથી વિખનો દેખીને બીજી વખતે રક્ષણનો પ્રયત્ન વ્યર્થ નાશ અને તે દ્વારાએ સમાપ્તિ જે ફળ તરીકે
છે એમ સુજ્ઞ તો માને નહિં. ગણાવાય છે તેનું કારણ શું? અને કયા પ્રશ્ન : શાસ્ત્રમાં મધ્ય મંગલ કરવાથી શાસ્ત્રની વિઘ્નનો નાશ તે સમાપ્તિમાં કારણ તરીકે
સ્થિરતારૂપ અને લોકોમાં શાસ્ત્રનો વિસ્તાર માનવો?
થવા રૂપ ફલ કેમ મનાય છે! સમાધાન : પ્રથમ તો એ વાત ધ્યાનમાં રાખવાની સમાધાન - અવગ્રહાદિ તથા સ્મરણાદિને રોકનાર છે કે જેમ કલ્પવૃક્ષ આદિમાં સમસ્ત અર્થની
એવાં કર્મના નાશ દ્વારા થતા તેના સિદ્ધિ કરવાનો સ્વભાવ છે છતાં આરાધક
સ્મરણાદિથી પણ વળી આવરણ ત્રુટવા પછી જેની કલ્પના કરે તેની જ તે સિદ્ધિ કરે છે,
સંપૂર્ણ થયેલા શાસ્ત્રની અભ્યસ્તતા થાય તેવી રીતે ઇષ્ટદેવને નમસ્કાર આદિરૂપ ધર્મ
અને તેથી જ સ્થિરતા થાય, અને તેવા સ્થિર પણ ગ્રંથના આરંભ વખતે ચિંતવેલ ગ્રંથની
શાસ્ત્રવાળા પાસે જ લોકો પર્યાપાસનાદિ કરી સમાપ્તિ કરનાર અને તેમાં અંતરાય કરનાર,
જ્ઞાન મેળવે અને લોકોમાં તેવા શાસ્ત્રનો
વિસ્તાર થાય એ સાહજિકજ છે. ગુરૂ અવગ્રહ - ઈહા - અપાય અને ધારણાને રોકનાર જે કર્મો તેનો નાશ કરે છે અને
મહારાજ પણ સમુદેશની વખત પણ સ્થિર તેથી જ નિર્વિઘ્ન સમાપ્તિ થાય છે. વળી
પરિચિત કરવાનું જ કહે છે. ઉદેશાદિ ઉદેશની વખતે ગુરૂ મહારાજે ભણવાનો
ક્રિયાના મધ્યમાં સમુદેશ છે અને શાસ્ત્રના કરેલ આદેશ પણ શુભ આશીર્વાદરૂપ અને
મધ્ય ભાગમાં કરાતું મંગલ પણ તે ઉદેશવાળું
ગણાય. સ્વરૂપના નિર્દેશરૂપ છે. અન્ય દેવોને જે નમસ્કારાદિ તે ધર્મરૂપ ન હોવા છતાં પણ પ્રશ્ન : શાસ્ત્રના છેલ્લા ભાગે કરાતા મંગલથી શિષ્ય તે કરવામાં પણ અજ્ઞાનાવરણનો નાશ તો
પ્રશિષ્યાદિ વંશમાં શાસ્ત્રનો અવિચ્છેદ થાય અને તેથી નિર્વિજ્ઞ સમાપ્તિ થાય.
થવાનો કહેવાય છે કે કેમ? અધ્યવસાયના પ્રમાણ પર ધર્મના પરિમાણનો સમાધાન:નિર્વિઘ્નપણે પૂર્ણ કરેલ અને સ્થિર પરિચિત આધાર હોવાથી એક નમસ્કારે ઘણા
કરેલ એવું શાસ્ત્ર જો હોય તો જ પૂર્વાપરબાધા વિદ્ગોનો અને અનેક નમસ્કારે થોડા
થાય નહિં, તેવી રીતે સમજાવી શકાય અને વિઘ્નોનો નાશ થાય એથી અગર એક અથવા
એવી રીતે સમજાવાય તો જ શિષ્ય ઘણા નમસ્કારો છતાં પણ વિદ્ગોનો નાશ
પ્રશિષ્યાદિમાં તેનો અવિચ્છેદ બને. ગુરૂ કે સમાપ્તિ ન થાય તેમાં મંગલની નિરર્થકતા મહારાજ અનુશામાં પણ ધારણ અને દેવાનો નથી. મંગલ કર્યા છતાં નહિં ગુંથેલા
જ આદેશ આપે છે. આ અપેક્ષાએ અનુયોગ મંગલમાં પણ તેનું કારણ પણું જતું રહેતું
કરતાં આવશ્યક ઉપોદઘાતને અંત્ય મંગલપણે નથી. યથાપ્રવૃત્તિની માફક ભોગવાઈ જતાં
કેટલાકો ગણે તો તેમાં આશ્ચર્ય નથી. સૂત્રાર્થની કર્મને અંગે વિના મંગલે પણ સમાપ્તિ થાય સમાપ્તિ પછી જ નિયુક્તિ અનુગમ હોય છે તો તેથી મંગલનું કાર્ય પ્રવૃત્તિને અયોગ્ય અને નથી તો સાથે જ ચાલે છે.