Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
h૮૩ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ અથવા મિથ્યાત્વરૂપ હોય છે. આ જગા પર એવી એ નિયમિત જ છે કે સમ્યક્તવાળા જે જીવ હોય શંકા જરૂર થશે કે સંપૂર્ણ દશપૂર્વધરથી ચૌદપૂર્વ તેજ સંપૂર્ણ દશપૂર્વને યાવત્ ચૌદપૂર્વને ધારણ કરી ધારણ કરનારા મહાનુભાવો સુધીના જીવોને શકે, પરંતુ જે આત્મામાં સમ્યગુદર્શન ન થતું હોય શાસ્ત્રકારોએ નિયમિત સમ્યગ્ગદર્શનવાળા કેમ તેવો જીવ કોઈપણ દિવસ સંપૂર્ણ દશપૂર્વને કે ચૌદ ગણ્યા? અર્થાત્ ગ્રહણ કરનારની અપેક્ષા એ જ જો પર્વને ધારણ કરવાવાળો બને જ નહિં અને તેથી પ્રકૃતિએ સમ્યગૂ એવા શ્રુતને પણ સમ્યપણું રહેતું જ શાસ્ત્રકારોએ ચંડસ સ ય ગમન્ને નિયમ હોય તો પછી જેમ ન્યૂનદશપૂર્વ પહેલાનાં શાસ્ત્રોને
સM અર્થાત્ દશ સંપૂર્ણ કે ચૌદ પૂર્વધર થયેલા ગ્રહણ કરનારાઓ જે મિથ્યાદ્રષ્ટિ હોય તો તે ન્યૂન
જીવમાં નિયમિત સમ્યગ્દર્શન હોય જ છે. એટલે દશપૂર્વ સુધીનું સકલ શાસ્ત્ર મિથ્યાશ્રુતરૂપ ગણાય
એ નક્કી થયું કે સમ્યગદર્શનનું ધારણ તે જ તેના છે. તે પછી પણ એ સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું શાસ્ત્ર તેવા એટલે મિથ્યાદર્શનવાળા જીવો ગ્રહણ
એકલા સમ્યજ્ઞાનપણાનું કારણ છે અને તે કરે તો તે મિથ્યાશ્રુતરૂપ કેમ ન બનવું જોઈએ. સમ્યગુદર્શનના ધારણરૂપ કારણ હોય તો જ સંપર્ણ અર્થાત્ આચારાંગાદિક શાસ્ત્રો સમ્યગદ્રષ્ટિને અંગે દેશપૂર્વ અને ચૌદપૂર્વનું જ્ઞાન હોઈ શકે. સમ્યજ્ઞાન અને મિથ્યાદ્રષ્ટિને અંગે મિથ્યાજ્ઞાનરૂપ દશપૂર્વેનું સંપૂર્ણ જ્ઞાન કોને હોઈ શકે? છે તો તેવા સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન આટલા જ માટે કોટ્યાચાર્ય મહારાજ સ્પષ્ટ પણ જો સમ્યગ્રષ્ટિ તેને ગ્રહણ કરે તો જ સમ્યક્ શબ્દોમાં કહે છે કે - ચતુર્દશઃ પૂર્વગ્રઃ શ્રુતરૂપ હોય, પરંતુ જો તેને મિથ્યાદ્રષ્ટિ ગ્રહણ પ્રષ્યિતિષ્યિઃ સગૂગોનિયમસિંખ્યત્વરિપ્રદ કરનાર હોય તો તે મિથ્યા મૃતરૂપ કેમ ન બને? રૂમyયઃ અર્થાત્ શ્રી કોટટ્યાચાર્ય મહારાજ સ્પષ્ટ આવી રીતે કરાતો પ્રશ્ન ઉપલકદ્રષ્ટિએ જો કે શબ્દોમાં જણાવે છે કે ચૌદપૂર્વથી સંપૂર્ણ દશપૂર્વ વ્યવસ્થિત છે એમ માલુમ પડે, પરંતુ સુધીનું શ્રુતજ્ઞાન સમ્યક્તવાળો જ ગ્રહણ કરી શકે. વાસ્તવિકદ્રષ્ટિથી વિચારતાં શાસ્ત્રકારો જે જણાવે
અર્થાત્ સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના શ્રુતજ્ઞાનને છે કે સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનાં શાસ્ત્રોને
પણ જો અસત્કલ્પનાએ મિથ્યાદ્રષ્ટિવાળો ગ્રહણ કરી ધારણ કરનારો જીવ નિયમિત સમ્યગુજ્ઞાનવાળો
શકતો હોય તો તેને પણ આચારાંગાદિક જે પ્રકૃતિએ હોય એટલે સંપૂર્ણદશથી ચૌદ સુધીનાં પૂર્વે
સમ્યકશ્રુત છે છતાં પણ મિથ્યાત્વ પરિગ્રહને લીધે સમ્યજ્ઞાન જ હોય, અર્થાત્ મિથ્યાશ્રુત હોય જ
મિથ્યાશ્રુતરૂપ કહેવાં પડે છે. તેવી રીતે જ સંપૂર્ણ નહિં એ વાતમાં લેશ પણ શંકાને સ્થાન નથી. કારણ કે જેવી રીતે પરિહાર વિશદ્ધિ - જિનકલ્ય, દેશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના શાસ્ત્રોને પણ જો પ્રતિમાકલ્પ વિગેરે કલ્પોને આદરવાવાળા મનિ મિથ્યાત્વવાળો જીવ ગ્રહણ કરી શકતો હોય તો તે મહાત્માઓ પણ સંપૂર્ણ દશપૂર્વધર હોય જ નહિં સંપૂર્ણ દશપૂર્વ કે ચૌદપૂર્વના જ્ઞાનને પણ મિથ્યાશ્રુત અને જો તેઓ સંપર્ણ દશ પર્વધર થઈ જાય તો તરીકે માનવામાં અડચણ નહોતી. પરંતુ તે સંપૂર્ણ તેઓને જિનકલ્પ આદિ લેવાનું હોય જ નહિં. એ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના શ્રુતજ્ઞાનનો સ્વભાવ જ જેવી રીતે નિયમિત છે. તેવી જ રીતે અહિં પણ એવો છે કે તેને સમ્યકત્વવાળો જ જીવ ગ્રહણ કરી