Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
.
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
૧૭૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૯-૧૦ (૨૬ ફેબ્રુઆરી ૧૯૪૧ જ્ઞાન જ્ઞાનને જ માટે જરૂરી અથડાય તો તેને ઉપાલંભ અપાતો નથી, પણ નથી, બચાવ માટે જરૂરી છે !!! આંખોવાળો છતાં ચાલવામાં આંખનો ઉપયોગ ન આંધળો અથડાય તો બિચારો ! પણ કરે તો તેને જગત ઠપકો આપે છે. દેખતો અથડાય તો બેવકુફ !
શાસ્ત્રકાર મહર્ષિ ફરમાવે છે કે બિચારા સ્વસ્થવૃત્તઃ પ્રશાન્તી એકેંદ્રિયાદિ જીવો શાસ્ત્ર જાણતા નથી, તેમ શાસ્ત્રકાર મહર્ષિ ભગવાન શ્રીમદ્ સાંભળતા નથી, તેથી તેઓ અહિતને રસ્તે જાય, હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્યજીવોના ઉપકારાર્થે હિતની પ્રાપ્તિ પણ ન કરી શકે, તેથી દયાને તેઓ ધર્મદેશના માટે અષ્ટકજી પ્રકરણની રચના રચતા પાત્ર છે. એકેન્દ્રિયથી અસંશી પંચેન્દ્રિય સુધીના જીવો જ્ઞાનાષ્ટકમાં જણાવી ગયા કે જગત આખામાં જ્ઞાન વિનાના હોવાથી તે બિચારા તરીકે ગણાય થાવતત જૈનધર્મમાં સ્થાને સ્થાને જ્ઞાનનું મહત્વ પણ જેઓ ધર્મને જાણે છે. એટલું જ નહિ પણ ગાવામાં આવ્યું છે. જ્ઞાનનું ગૌરવ ગાવામાં કોઈએ આગળ વધીને શ્રી જિનેશ્વર ભગવંતના ધર્મને પણ ઉણપ રાખી નથી. પરંતુ જેમ ચક્ષુનું મહત્ત્વ
જાણે છે, તેઓની પ્રવૃત્તિ કઈ હોવી જોઈએ? તેને
પ્રસંગે ધર્મના ગુણો કોઈ જાણતા નથી, પણ “ધર્મ” ચક્ષુમાત્રને આભારી નથી, પણ તેનાથી થતા
શબ્દ માત્ર જાણે છે એમ કહેવું પડશે. જો ધર્મને બચાવને આભારી છે. તેમ જ્ઞાનનું મહત્ત્વ પણ
લાભપ્રદ માનવામાં આવતો હોય તો તેના તેનાથી થતા આત્માના બચાવને આભારી છે. ચક્ષુ
આચરણનો પ્રયત્ન કેમ ન હોય? ધર્મને જરૂરી ચીજ નિર્મલ હોય, દોષ (વ્યાધિ) વિનાની હોય, તથા
ગણો છો? દુનિયાદારીમાં જરૂરી ચીજ તેને નીચું જોઈને ચાલવામાં તેનો ઉપયોગ થતો હોય
ગણવામાં આવે છે કે જેના વિના અગવડ કે મુશ્કેલી તો તે ચક્ષુની કિંમત છે. આંધળાની વાત અલગ
ઉભી થાય. પાણી વિના તરસે મરાય, અનાજ વિના છે, પણ આંખો કોડા જેવડી મોટી હોય. ચોખ્ખી
ભૂખે મરાય, તો તેને ઉપયોગી ગણવામાં આવે છે. હોય, છતાં આંખ મીંચીને (બેદરકારીથી) ચાલે તો ઘરબારને રહેવા માટે ઉપયોગી ગણવામાં આવે છે, તેને બેવકુફ કહેવામાં આવે છે. છતાં ચક્ષુએ તેનો માટે તેની જરૂરિયાત ગણવામાં આવે છે, પણ તેવા ઉપયોગ કરવામાં આવતો નથી માટે તે બેવકુફ વર્ગને ધર્મની જરૂરીયાત દેખાતી નથી ! તે વર્ગ કહેવાય છે. ચક્ષુ સ્વયંસાધ્ય નથી, પરંતુ અનિષ્ટનું માને છે કે દુનિયાદારીમાં રહેલા જરૂરી કામો ધર્મથી નિવારણ કરવાનું તે સાધન છે માટે તેની મહત્તા સિદ્ધ થતા નથી તો પછી ધર્મ કરવાથી ફાયદો શો? છે. આંધળો તો બિચારો દયાપાત્ર છે. તે ચાલતાં ધન, ઋદ્ધિ, સમૃદ્ધિ, વૈભવ, સ્વયં ખાવાપીવાના