Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૬પ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૮ (૨૭ જાન્યુઆરી ૧૯૪૧ જીવોને પણ આચાર પ્રકલ્પાદિ છેદ સૂત્રો ત્રણ પાંચ પાંચ સદીઓની પહેલાં લખાયેલાં ચૂર્ણિઓનાં આદિક વર્ષના પર્યાય પહેલાં તો આપવાનું વિધાન પુસ્તકો ઘણે ભાગે અશુદ્ધ જ જોવામાં આવે છે. જ નથી, એટલે સ્પષ્ટ થયું કે પરિણામક એવા જે તે એટલાં બધાં અશુદ્ધ જોવામાં આવે છે કે તે મુનિ મહારાજ હોય તે ત્રણ આદિ વર્ષોના પર્યાયને ચૂર્ણિના પુસ્તકો જે પ્રતોની ઉપરથી ઉતર્યા હશે તે લીધે જ આચારપ્રકલ્પાદિ છેદસૂત્રોને ધારણ તેનાથી ચાર પાંચ સદીની પહેલાના પણ જે ચૂર્ણિના કરવાવાળા થાય અને તે સમવાયાંગની પહેલાં પણ મૂળ પુસ્તકો તે પણ અશુદ્ધતમ જ હશે, વળી ધારણ કરનારા થઈ ગયેલા હોય છે, એટલે આચારાંગાદિક ચૂર્ણિઓના પુસ્તકો જે વર્તમાનકાળમાં ભગવાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણજીએ સૂત્રોનું જુનાં પણ ઉપલબ્ધ થાય છે તે સર્વ એટલાં બધાં પુસ્તકોમાં આરોહણ કરતાં નિયમિત અધ્યયનનો અશુદ્ધતમ છે કે જેમાં એક લીટી તો શું? પણ એક ક્રમ રાખેલો છે એમ માનવામાં કોઇ પણ જાતની વાકય પણ શુદ્ધ દશામાં મળી શકતું નથી. જો કે હરકત નથી અને તે જ અપેક્ષાએ ભગવાન આવશ્યકચૂર્ણિનો કથંચિત્ તેમાં અપવાદ પણ છે, હરિભદ્રસૂરિજી જેવા વૃત્તિકાર મહાત્માઓએ પણ ન
છતાં બહુલતાએ તો ચૂર્ણિઓનાં પુસ્તકોની તે ક્રમ જાળવીને જ વૃત્તિઓ કરેલી છે અને તે જ
વર્તમાનકાળમાં ઉપર જણાવેલી જ દશા છે. આમ
છતાં પણ ચૂર્ણિઓમાં કેટલીક હકીકતો એવી પ્રમાણે તેમનાથી પ્રથમ થયેલ ચૂર્ણિકાર
વિશિષ્ટ ઉપલબ્ધ થાય છે કે જે ઘણી જ ઉપયોગી મહારાજાઓએ પણ નંદી આદિકસૂત્રોની ચૂર્ણિ તે જ અધ્યયનક્રમને ઉદેશીને અનુક્રમે કરેલી છે,
હોવા સાથે વૃત્તિકારોની રચનામાં તેનો સમાવેશ
કોઈપણ કાલાદિક કારણથી થયેલો જણાતો નથી. અને તેથી જ ઉપર જણાવેલ આઠ ચૂર્ણિઓનો
એટલે એવી વિશિષ્ટતાના અર્થીઓને માટે અનુક્રમ પણ અત્રે એજ અપેક્ષાએ દર્શાવવામાં
ચૂર્ણિઓના પુસ્તકોનું સંશોધન અને મુદ્રણ ઘણું જ આવ્યો છે, જો કે ઉપર જણાવેલી ચૂર્ણિઓના
જરૂરી છે એમાં તો મતભેદ થઈ શકે જ નહિં. મૂલભૂત સૂત્રો ઉપર અનેક વિવરણકારોએ વિવરણો
સાથે એક વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે લખેલાં છે અને તેથી કેટલાક વિશેષાર્થની શોધખોળ
નંદી આદિક સૂત્રોના સંસ્કૃત ટીકામય વિવેચનોમાં નહિં કરનારા ભદ્રિકજીવો માટે તે ચૂર્ણિઓનું લખાણ તેના કર્તા ઉપર નવીનતાનો કે બીજો કોઈ આક્ષેપ નિરર્થક જેવું નિવડયું છે અને તે જ કારણથી થાય તો તેનું સમાધાન ચૂર્ણિ પુસ્તકો દ્વારા જ થઈ જયારથી તે નંદી આદિક સૂત્રો ઉપર સંસ્કૃતમાં શકે અને તેથી પણ ચૂર્ણિના શોધન અને ઉન્મુદ્રણની વિવેચનો ટીકાને નામે થયાં છે ત્યારથી પ્રાયે આવશ્યકતા ગણાય. અર્થાત્ જેમ સાહિત્યરક્ષણની ચૂર્ણિઓનો પ્રચાર અને વાંચન ઘણું જ અલ્પ થઈ દ્રષ્ટિએ કે નવીન કે વિશેષાર્થની દ્રષ્ટિએ જેમ ગયેલું જણાય છે, અને તે જ કારણથી ચાર ચાર, ચૂર્ણિઓનું શોધન અને ઉન્મુદ્રણ આવશ્યક છે,