Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૬૦ શ્રી સિદ્ધચક)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ સમાધાન શ્રીજ્ઞાતાસૂત્રમાં શ્રીમેઘકુમાર શ્રી વિજય કે ભદ્રાની ભલામણ આવે છે. એટલે
ભગવતીજીમાં મહાબલ અને શ્રીજ્ઞાતા સૂત્રના દ્રૌપદીએ સમ્યકત્વવાળી અવસ્થામાં જ ભગવાન તેજ દ્રૌપદી અધ્યયનમાં સુકુમાલિકાના જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા કરેલી છે, પરિણયનનો અધિકાર છે, પરંતુ શ્રી દ્રૌપદીના અને તેથી જ ત્યાં સૂર્યાભદેવની પૂજાની અધિકાર સિવાય બીજા કોઈપણ વિવાહ ભલામણ સૂત્રકારે કરેલી છે. અધિકારમાં શ્રી જિનેશ્વર મહારાજની પ્રતિમાના ૯ પ્રશ્ન - દ્રૌપદીએ મિથ્યાદ્રષ્ટિપણામાં ભગવાન પૂજનનો અધિકાર છે નહિં. એટલે વાંચનાર જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા કરી એમ સુશો હેજે સમજી શકશે કે દ્રૌપદીએ કરેલી
માનીએ તો કંઈ અડચણ ખરી? ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા પરણવાની
સમાધાન - વસ્તુના સત્ય સ્વરૂપને માનવાવાળાથી ક્રિયા સાથે સીધો સંબંધવાળી નથી, વળી તે પ્રતિમા ભગવાન જિનેશ્વર મહારાજની હોત
તો અપરિણીત અવસ્થામાં પણ દ્રૌપદીને
મિથ્યાત્વવાળી મનાય તેમ નથી અને તે વાત કે ભગવાનની પ્રતિમાની પૂજા કરનાર દ્રૌપદી
ઉપર જણાવી જ ગયા છીએ, છતાં સૂત્રની સમ્યકત્વવાળી ન હોત તો જેના સમ્યકત્વનો
શ્રદ્ધાથી શૂન્ય એવા અને ભગવાનની પ્રતિમાને શાસનાધીશ્વર ભગવાન મહાવીર મહારાજે
ઉઠાવવાના કદાગ્રહમાં મસ્ત થયેલાઓએ નિર્ણય જણાવ્યો છે, અને જેણે ભગવાન
વિચારવું જોઇએ કે ભગવાન જિનેશ્વર જિનેશ્વર મહારાજની જ મોક્ષપ્રાપ્તિ માટે પૂજા
મહારાજની પ્રતિમાની પૂજા કરનારી દ્રૌપદીને કરી છે. એવા સૂર્યાભદેવે કરેલી ભગવાનની
તમો મિથ્યાત્વી માની લો, પરંતુ ભગવાન પૂજાનો અતિદેશ હોત નહિં. પરંતુ જ્ઞાતાસૂત્રમાં
જિનેશ્વર મહારાજનું મંદિર, તેમની પ્રતિમા, વિજયાદિએ કરેલી નાગાદિ પૂજાનો જ અતિદેશ
અને તેની પ્રતિષ્ઠા આદિ તો પહેલાથી હતાં અને હોત અને ભગવત્યાદિ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને
તે મનુષ્યનાં કરેલાં હતાં એમ માનવું જ પડશે. ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં જ શ્રીરાયપસણી અને સૂર્યાભદેવની ભલામણ હોય
વળી તેઓ પદીને મિથ્યાત્વવાળી માનીને છે. કોઈ પણ જગા પર મિથ્યાદ્રષ્ટિએ કરેલી
ચલાવી લેશો, પરંતુ તે વખતે ભગવાન જિનેશ્વર
મહારાજની પ્રતિમાની પૂજાની વ્યાપકતા તો અને મિથ્યાદ્રષ્ટિ દેવતાની પૂજાના સ્થાને
તેઓને એટલી બધી માનવી પડશે કે ભગવાન રાયપાસણી કે સૂર્યાભદેવની પૂજાની ભલામણ
જિનેશ્વર મહારાજની પ્રતિમાની પૂજા કરવા છે જ નહિ. જયાં જયાં મિથ્યાદ્રષ્ટિએ કરેલી
પૂર્વક જ કોઇપણ ધાર્મિક કે વ્યવહારિક કાર્ય અને મિથ્યાદ્રષ્ટિ દેવની પૂજા હોય છે ત્યાં ત્યાં