Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૭૬ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪ (૨૯ નવેમ્બર ૧૯૪૦ શકે છે. આવા ગુન્હેગાર માટે આવું સહન કરનાર વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય હોય શરીર પણ માનવું જ પડશે.
છે. ત્યાં સુધી છેદાય, ભેદાય, બળાય, કપાય, - આ દુનિયામાં પણ નિયમ છે કે સામરાય, ટાઢ-તાપ, ભૂખ-તરસથી પીડાય. બૂમાબુમાં ભોગવતી વખતે જો ગુન્હેગાર બેભાન થાય તો
': કરે, ચીસાચીસ પાડે, પણ છૂટવાનો ઉપાય હોતો
* નથી, નાસવાની બારી નથી, કોઈ ધારે તો પણ ડોકટર લાવીને તેને ભાનવાળો બનાવી પછી સજા
- ત્યાં બચાવી શકે તેમ નથી. ત્યાંનું શરીર એવું, સહન કરાવાય છે, કેમકે હેતુ સજા સહન
સ્થિતિ એવી, સંયોગો એવા, વાતાવરણ પણ એવું કરાવવાનો છે. ફાંસી આપતી વખતે કલોરોફોર્મ
* કે જેથી બચાવનાર પણ લાચાર થાય! બચાવવા અપાતું નથી. ફાંસી વખતે કદાચ મૂછ આવી હોય આવેલા પણ દયા ખાઈને, નિશ્વાસ નાંખીને પાછો તો તે મૂછ ઉતારીને પછી ફાંસી અપાય છે. આ કરે ! આ જીવો કુદરતની સજા ભોગવનારા માનવા વાત ધ્યાનમાં રાખશો તો નારકીને ત્રણ જ્ઞાન છે જોઇએ
જોઇએ, તથા આવું સ્થાન (નરક) તે પાપનાં ફળ તે વાત પણ શ્રદ્ધામાં ઉતરશે. ત્રણ જ્ઞાન સુધીની ભોગવવાનું સ્થાન માનવું જ જોઇએ. મનુષ્યપણામાં સ્થિતિ જ પાપના સ્થાનરૂપ છે. ચોથા જ્ઞાનમાં તથા આવીને આર્થિક આળપંપાળમાં અને કૌટુંબિક કે કેવલજ્ઞાનમાં નથી. કેમકે તે ભૂમિકામાં પાપ નથી. શારીરિક જંજાળમાં ગુંથાયા પછી, ભલે નરક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અવધિ (કે વિભંગ) દેખીતી રીતે યાદ ન આવે? પણ વિચાર કરે તો જ્ઞાનવાળાઓ જ પાપ કરે , અવિરતિ સમ્યગ્દષ્ટિને સમજાય તો ખરી જ! નિર્વિચારને નરક તથા ત્યાંના સમ્યજ્ઞાન છતાં કદી પાપ કરે, પણ મનઃ દુઃખો કયાંથી ખ્યાલમાં આવે? પર્યવજ્ઞાની તથા કેવલજ્ઞાની તો તેવું પાપ કરેજ નહિ. કર્મનો કર્તા એ જ ભોક્તા! તે ભૂમિકામાં પાપને સ્થાન નથી. ગુન્હો કરતી વખતે
મનુષ્યની કાયા એ તો મોક્ષની સીડી છે, તે જેટલી હોંશિયારીથી કર્યો હોય તેટલીજ
દેવતાનો દેહ, નારકીનું શરીર કે તિર્યંચનું તન. આ છિયારીથી તેને ફળ ભોગવવું જોઇએ. ત્રણ ત્રણમાંથી એક પણ મોક્ષની સીડી નથી. મોક્ષ માત્ર જ્ઞાનમાં પાપો થાય છે માટે નરકમાં ત્રણ જ્ઞાન
મનુષ્યગતિમાંથી જ છે, તે સિવાયની એક પણ નિયમિત છે, નિશ્ચિત છે. સાવચેતીથી ગુન્હો કર્યો
ગતિમાં મોક્ષ નથી જ. લંકા તો સોનાની, ત્યાં રહ્યાં હોય તો તેનું ફલ સાવચેતીથી ભોગવવાનું ! જેવી છતાં દરિદ્ર રહે તો પાકો નિર્ભાગી ! તેમ મોક્ષની સમજણથી જે રીતે પાપ કરો તે રીતે તેવી સમજણથી સીડીરૂપ માનવજીવન - માનવદેહ મળે, છતાં તે પાપનું ફલ પણ ભોગવવાનું સ્થળ કુદરતે રાખ્યું ધર્મથી અલગ રહે તેના જેવા કમનસીબ, છે અને તેનું નામ નરક !!
દુર્ભાગ્યવાન બીજો કોણ? એક તપસ્વિએ ખૂબ નરકના જીવોનાં આયુષ્ય પણ તેટલા માટે તપશ્ચર્યા કરી આતાપના કરી તેના યોગે વરદાન મોટાં છે. મનુષ્યની જિંદગીમાં વધારેમાં વધારે માગવાનો મોકો મળ્યો. માગવું હતું ઇદ્રાસન, પણ આયુષ્ય કોડ પૂર્વનું હોય છે. તેમાં થતાં પાપ માંગી લીધું નિદ્રાસન ! તેમ આપણને મળી છે તો ભોગવવાને આયુષ્ય મોટાં જ જોઇએ! ટુંકી જિંદગી મોક્ષની સીડી : મોકો તો મોક્ષ મેળવવાનો મળ્યો હોય તો સજા પરી ભોગવાય શી રીતે? નરકનાં છે, પણ ઉંચે જવાની સીડીને જ નીચી કરીને નરકે આયુષ્ય પલ્યોપમો તથા સાગરોપમોનાં છે. જવાનો પ્રયત્ન કરવામાં આવે છે ! શું જોઈને એમ