Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૧ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-પ-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ મુખમાંથી કેમ નીકળ્યું હશે? તે સમજવું મુશ્કેલ વિમલસૂરીજીની જે હકીકત લખવામાં આવી છે તે છે. કેમકે સંમેલનમાં એ વાત નથી કરી તેમ નથી ખોટી છે, વળી એમ જણાવવા સાથે તેના પુરાવા થઈ એ તો તેઓ જ ઉપર જણાવે છે. વળી રજૂ કરવાની જરૂર હતી, પણ એ નહિં કરતા કેવું સંમેલનની વખતથી વિચાર થયો હોય તો પણ સં. લખાણ છે? એમ કહીને જે લખનારાઓ ઉપર ૧૯૯૨ની સાલ પહેલાં કોઇપણ જગા પર શુદ્ધ જવાય છે તે શું સર્વકાળે લહીયાઓ એક સરખા પરંપરા નહિં ગમવાનું તથા ઉપર જણાવ્યા પ્રમાણેના જ લખાણ લખવાવાળા હોય એમ આ વૃદ્ધના વંશમાં શાસ્ત્રના લેખો નહિં માનવાનું કેમ જણાવાયું નથી? મનાયેલું છે? વળી લખાણની ભાષા પરત્વે કહેવામાં પ્રશ્ન - ૬ઃ પૂજય શ્રી આણંદવિમલસરીશ્વરજી આવ્યું છે કે “જુઓ' પરંતુ આ મહત્ત મોઢાથી મહારાજાના નામવાળું સોળમી સદીનું પાનું બતાવે બોલતા નથી કે આ સંસ્કૃત ભાષા તે જમાનાની છે તે શું?
નથી. કેમકે તે ભાષા તો તે જમાનાની જ છે. તેમ
માનવામાં તેઓને અડચણ નથી અને એ વાત પણ ઉત્તર : એ પાનામાં કેવું લખાણ છે તે તો જુઓ?
ભાષાના વેત્તાઓથી અજાણી નથી કે સોલમી એની ભાષા જુઓ? આપણા ગચ્છની માન્યતાથી
સદીમાં સર્વ સંસ્કૃત ગ્રંથ કરનારાઓ પ્રૌઢભાષા જ વિરુદ્ધની ગાથાઓ એમાં છે. એ બધી વાત પછી,
લખતા હતા એવો નિયમ નથી. વળી વૃદ્ધતપસ્વી આપણે ટૂંકીજ વાત કરીએ. એ પાનું જો તપગચ્છની
જણાવે છે કે “આપણા ગચ્છની માન્યતાથી વિરુદ્ધની માન્યતા મુજબનું સાચું છે એમ પૂરવાર થઈ જાય
ગાથાઓ એમાં છે' એમ કહીને આ વૃદ્ધ શ્રોતા વર્ગને તો હું તેમ માનવા અને કરવા તૈયાર છું અરે ભાઈ? કેવળ વંટોળીએ ચઢાવે છે. કેમકે શ્રી આણંદ અત્યાર સુધી અમે જે આ કર્યું તેનું પ્રાયશ્ચિત લેવા પિયરી
વિમલસૂરીજીવાળો લેખ નથી તો સંસ્કૃત પદ્યમાં પણ તૈયાર છું.
- નથી તો માગધીગદ્યમાં તેમજ નથી તો સમીક્ષા - “એ પાનામાં કેવું લખાણ છે તે તો જુઓ. પાકૃતગાથાઓમાં તો પછી એ સંસ્કૃત ગદ્ય લેખમાં એની ભાષા જુઓ વિગેરે જે બોલવામાં આવ્યું છે ગાથાઓ ક્યાંથી આવી? અને તપાગચ્છનો વિરોધ તે પ્રશ્નને અનુકૂલ છે એમ માનવા માટે મતિમાન તે ગાથાઓમાં કયાંથી આવ્યો? અને જો ગાથા બંધ તો તૈયાર ન જ થાય પ્રશ્ન પ્રમાણે તો સ્પષ્ટ એ જુદું પ્રકરણ એ પાનામાં લખવામાં આવ્યું હોય તો જ ઉત્તર જોઈ તો હતો કે એ મૂલ પાનું સોલમી તે પ્રકરણની ગાથાઓને સંસ્કૃતલેખ સાથે જોડી સદીનું જ નથી વળી તેમાં શ્રી આણંદ દેવાની સ્થિતિ કુટિલતાવાળી કેમ ન ગણાય? શું