Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૭૯: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ સુત્રા ના ફ્રાઈ અર્થાત
આપણે વિષે ના બોલીએ છીએ, અને કૃત્વા નાનીરે ઋચાઈ મતિ પૂર્વ શ્રુત બોલીએ છીએ. મતિજ્ઞાન વિનયનું શ્રુતજ્ઞાન કલ્યાણ માટે છે. કલ્યાણને જાણવા સ્થાન નથી. શ્રુતજ્ઞાન વિનયનું સ્થાન છે. વિનય, માટે, કલ્યાણને સાધવા માટે તે છે. કલ્યાણરૂપ બહુમાન
બહુમાન અને ઉપધાનનો આચાર શ્રુતજ્ઞાનને અંગે - ઘરમાં પેસવા માટે શ્રુતજ્ઞાન એ તો એક દ્વાર છે.
છે. નવકાર, ઇરિયાવહી, શક્રસ્તવ, ચૈત્યસ્તવ, ઉંબરા ઉપર બેઠેલાને તો સૌ ધુત્કારે છે. માત્ર
લોગસ્સ, પુમ્બરવરવદીવઢ, સિદ્ધાણં બુદ્ધાણે એ શ્રુતજ્ઞાનવાળો તો મોચીની દીવી જેમ ઉંબરા ઉપર
બધા માટે ઉપધાનનું વિધાન છે. ઉપધાનની શ્રદ્ધા બેઠેલો છે. શ્રુતજ્ઞાન ભણ્યા પછી કલ્યાણની ઇચ્છા
વગર ભણે કે વાંચે તે શ્રદ્ધાહીન ગણાય. શ્રુતજ્ઞાન
દેનારને ઓળવવો નહિં. પણ શબ્દ, રસાદિને રાખે ત્યારે તેણે ઘરમાં પ્રવેશ કર્યો ગણાય. શ્રુતજ્ઞાન
આપનાર પદાર્થને ઓળવે તે નિતવ ન ગણાય. મહર્તિક છે. કેવલજ્ઞાન પણ શ્રુત પછી છે. ઉંબરાને
શ્રુતજ્ઞાન ભણાવનારને ન જાહેર કરાય અને સ્ટેશન ન બનાવાય. ઘરમાં પ્રવેશ કરવો જોઈએ.
ઓળવાય તો પ્રાયશ્ચિત્ત છે. વ્યંજન, અર્થ તથા શબ્દ તથા અર્થ તો વિનયવાળાને તેમજ વિનય
તદુભયભેદતે શ્રુતજ્ઞાનમાં છે. પણ મતિઆદિજ્ઞાનમાં વગરનાને બન્નેને આવડવાના છે, પણ કલ્યાણમાં
નથી. આઠે આચાર શ્રુતજ્ઞાનના છતાં તેનું નામ પ્રવેશ કરાવનાર કાર્યોની જયારે સમજણ આવે ત્યારે જ્ઞાનાચાર રાખેલ છે. તે આઠને “શ્રુતાચાર' નથી જ શ્રુતજ્ઞાનનું ફલ ગણાય. કિંમત પઠનની નથી કહ્યા. પણ “જ્ઞાનાચાર' કહેલા છે. એટલે આચારને મનનની છે.
અંગે જો કોઇ જ્ઞાન હોય તો શ્રુતજ્ઞાન જ છે. બાકીના ભણ્યા કણબીએ કુટુંબ બોળ્યું ! ત્રિરાશીનો જ્ઞાનો આચારના વિષયમાં નથી. શબ્દમાત્ર હિસાબ ગણીને કુટુંબને નદીમાં ઉતાર્યું અને જાણવાથી શ્રુતજ્ઞાન સફળ થશે નહિં. ડુબાડ્યું! ત્રિરાશી તો હિસાબમાં, નહિં કે તે સુવ્યા નિયત્નો નિવયા આચરણમાં? માપ કાઢવામાં ત્રિરાશી હોય. તે જીવો અફસોસ કરવા લાયક છે કે જે ચાલવામાં ત્રિરાશી ન ચાલે. નદીમાં અમુક જગ્યાએ શ્રી જિનવચનને જાણતા નથી. દસ ફૂટ ઉંડુ હોય અને અમુક જગ્યાએ પાંચ છ ગામડામાં રહે તે ગામડીઓ, નગરના ફૂટ ઉંડુ હોય, તેની ત્રિરાશીથી સરાસરી કરી ચાર બજારમાં દોડાદોડી કરે છતાં વેપાર ન કરે તે રખડેલ ફૂટ ગણી કુટુંબને નદીમાં ઉતારનાર ભણ્યા કણબીએ ગણાય. શહેરમાં બજારમાં આવે, દુકાને દુકાને ફરે ઉલટું કુટુંબ બોળ્યું ! વિનયવાળાઓ કલ્યાણ પ્રાપ્ત તથા વેપાર ન કરે, પાઈ પણ ના કમાય તો બીજા કરી શકે છે. તમારી પ્રવૃત્તિ વિનયવાળી હશે, અને ગામડીયા કરતાં પણ નપાવટ ગણાય. ગામડીયો તમારી બુદ્ધિમાં વિનય વસ્યો હશે તો જ શાસ્ત્રના શહેરમાં ન આવ્યો એટલું જ. શહેરમાં રખડેલ વાક્યો તમને કલ્યાણ તરફ દોરનારાં થશે. વિનય હોય તેની પણ આ દશામાં જ ગણતરી થાય. ન હોય તો ઉપેક્ષા ગણાય, અને તેવી સ્થિતિમિાં જેઓ એકેન્દ્રિયાદિમાં છે, અથવા કલ્યાણ થાય જ નહિં.
અનાર્યક્ષેત્રમાં છે, અધમ કુલમાં છે, અગર ઈચ્છા