Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૯૦ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૫-૬
(૨૮ ડીસેમ્બર ૧૯૪૦ કાયાની ગુલામીમાં દરેક ભવે જીવન વેડફે છે. આ આવે, ઝાડા થાય, પણ એથી ચેતનને હેરાનગતિ જીવે કાયાની ગુલામી અનંતીવાર કરી અને હજી ભોગવવી પડે. કેટલી કરવી પડશે તેનો પત્તો નથી! ગુલામી કોને નગણા નોકરને ઠેકાણે લાવવાનો ઉપાય ! ટેવ કહેવી? પોતાના હિતના ભોગે પરનું હિત કરવાની પાડો તેવી પડે ! ફરજ ગણવી તેનું નામ ગુલામી ! પોતાના હિત
આથી નોકર-ચાકરનો સ્વભાવ છે કે શેઠ માટે ઉદ્યમ કે વિચાર ન સૂઝે! માલિક ચેતન છે,
જેવી રીતે રાખે તેવી રીતે રહેવું. તમે શરીરને કેવી શરીર માલીક નથી. શરીરને વધારનાર કે ઘટાડનાર
રીતે રાખો છો? ઢીલાપણો રાખો છો કે કડકાઇથી ચેતન જ છે. શરીરને વધારનાર કે ઘટાડનાર જીવ પોતે જ છતાં તે જ શરીરની પોતે ગુલામી કરી
વર્તો છો? દેશનેતાઓમાં કેટલાકો કોટિધ્વજો હોવા રહ્યો છે. જીવ-અજ્ઞાન સ્વરૂપમાં લીન થયો હોય
તે છતાં પણ ઘેર કેદીનો ખોરાક ખાતા હતા અને ખાય ત્યારે, કે યાત્રા કરવા જતાં અગર કોઇપણ
છે. કેમકે કેદમાં જવું પડશે એમ માનતા હતા અને ધર્માનુષ્ઠાનમાં અગર કોઈપણ દુઃખમાં શરીરની
માને છે. માટે કેદમાંના જીવનની આદત પાડતા વ્યવસ્થા પ્રથમ સચવાય છે કે નહિ તે ભલે છે. હતા અને પાડે છે. તેમ તમે જો આ શરીરને ધર્મમાં અર્થાત શરીરરૂપ ગલામની ગલામી જીવ કરી રહ્યો જોડવા ઈચ્છતા હો તો પ્રથમ તેને ટેવ પડાવો! છે અને તેથી ધાર્યા સારા પરિણામ પ્રમાણે જીવ મહિનામાં પાંચ સાત દિવસ ભૂમિશયનની ટેવ પ્રવૃત્તિ કરી શકતો નથી. યાત્રા કરવામાં ચાલીને પડાવો! ગાદલાં વગર ઉંઘ ન આવે એમ કેટલાકને તથા ખુલ્લા પગે યાત્રા કરવાનો ઉલ્લાસ થાય છતાં હોય છે તે શાથી? તેવી ટેવથી જ ને ! તે વખતે તેવી પ્રવૃત્તિ ન થાય અથવા તો ઉલ્લાસ જ ન થાય તે શરીર પોતાનો ચેતન માલીક નબળો છે એમ તેમાં કારણરૂપ તો આ શરીરરૂપ ગુલામ જ છે. જાણે છે. શેઠનો નોકર જેમ શેઠને ઓળખે છે તેમ શરીરરૂપી ગુલામ પરાણે વળગેલો છે અને પોતે તેની વાત તો તરત અમલ પણ કરી લે છે. ગુલામીમાંથી છૂટવા ઇચ્છતો નથી. વાસ્તવિક રીતે મહિનામાં પાંચ પૌષધ કરનારો સંથારો કરે છે કે ચેતનનો ગુલામ શરીર છે, પણ આજે તો ઉલટું તરત તેને ઉંઘ આવી જાય છે ને ! તે શરીર તે બન્યું છે. ચેતન શરીરનો જ તેમજ ઇંદ્રિયોનો પણ વખતની પોતાના ચેતનની કડકાઈ સમજે છે માટે ગુલામ થઈ ગયો છે. તે ગુલામો ચેતનની ગુલામી આધીન થઈને તરત સૂઈ જાય છે. તત્ત્વ એજ કે કરતા નથી. ઇંદ્રિયોને પણ અનુકૂલ ન આવે તો શરીરનું કહ્યું થાય તો આત્મા ગુલામ અને આત્માનું જીવને હેરાન કરે છે. સુવાની અનુકૂલતા ન આવી કહ્યું થાય તો આત્મા સ્વામી છે જ! શરીર ગુલામ એટલે ઉજાગરો થાય - પછી આહાર ન પચે, તાવ છે જ! જયાં શરીરની જ અનુકૂલતાનો વિચાર થાય