Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૮૨ ઃ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ આગળ તો જીવ નિરાધારા જિંદગીને પેલા છેડે ઝવેરાતના પેલા વેપારીએ તેને કહ્યું અલ્યા ગમારા જીવનો આધાર કોણ? આ ચાર થાંભલામાંથી એક એ તો હીરો હતો હીરો! પાંચમાં કેમ આપી દીધો? પણ આગળ આધાર થવાનો નથી. આ ચારે સ્તંભો તારા જેવા ગમાર કોણ? રબારી બોલ્યો. “શેઠ! મને ભૂખરૂં માટીના છે. બીજા થાંભલા તો પાણી તો ખબર નહોતી એટલે પાંચમાં આપ્યો, પણ તમે લાગવાથી ગળે. પણ ભૂખરું માટીના થાંભલા તો તો તેને હીરો જાણતા હતા છતાં કેમ લીધો નહિ? ભીની હવા લાગવાથી ધસી પડે. હવા લાગી કે પહેલા તમારી દુકાને આવ્યો હતો, એટલે ચાર સાફ! હવાના સામાન્ય સુસવાટે સાફા છેલ્લે રૂપિયામાં કે ત્રણ રૂપિયામાં મુંઝાણા, પાંચ આપી સરવાળે આ બધું મહેલવાનું છે. અને તે બાબતમાં દેતાં, ગમાર તે હું કે તમે? આ રીતે નાસ્તિકો તો તો નાસ્તિક પણ સંમત છે.
પુણ્ય પાપ માને નહિ અને જાણે નહિં માટે ધર્મ
ન કરે. અને તેમાં નવાઈ નથી. પણ હું તો ગમાર સાધુને ખાવાપીવાની તથા સુવાની છૂટ ખરી, ઝવેરી પેઠે ધર્મનું સારપણું અને કાયાનું અસારપણું પણ ચારિત્રનો લાભ થાય ત્યાં સુધી. નોકર કે
જાણું છું, સમજું છું, છતાં ધર્મોનુષ્ઠાનમાં રકત થતો મુનિમ રખાય ખરા, પણ તે આપણી મૂડીને ધક્કો નથી. ભરત મહારાજા આવી બધી વિચારણા કરે લગાડનારા નહિં, ધક્કો લગાડે કે તરત તેમને છે. ટીનપાટ આપવું પડે. કંચન, કામિની, કાયા અને કુટુંબ એ ચારે મુનિમ છે કે નોકર છે, તેમને
' सुच्चाणवि ते सुच्चा नाऊणं जे नवि करंति પુણ્યોદયે મળેલાં સાધન તરીકે રાખીને રહેવાય,
અર્થાત્ આ બધા કથનની મતલબ એ જ પણ નોકરો પેઢી ઉઠાવી નાંખવી પડે તેવા ધંધા કરે
કે જે જાણે છે છતાં કરતા નથી તે ખરેખર અફસોસ તો શું કરવું? નોકરને તગડી મુકાય પણ કાંઇ પેટી કરવા લાયક છે. ઉઠાવાય નહિં. ધર્માનુષ્ઠાનમાં રંગ કેમ આવતો સુથી ના છાપ નથી? સંગીતમાં જે સમજનાર હોય તે તાલ પડે સાંભળવું તે કલ્યાણને જાણવા માટે છે. પણ ત્યારે માથું સ્થિર રાખી શકતો નથી. તેમ ખરો માત્ર શ્રવણ માટે નથી. સમજનાર આત્માને તો ધર્માનુષ્ઠાનમાં રંગ આવવો
શ્રુતજ્ઞાન પુણ્ય, પાપ આદિ સમજવા માટે જ જોઇએ છતાં કેમ નથી આવતો?
છે. તેથી જ શાસ્ત્રકાર મહર્ષિ ખરો ગમાર કોણ?
શ્રીમહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શાસ્ત્રશ્રવણની એક રબારીને હીરો મળ્યો. તેણે તો તેને અપેક્ષાએ જ્ઞાનના ત્રણ ભેદ કહે છે. ચોખ્ખો કાચ માન્યો! એક ઝવેરીને તે બતાવ્યો. ૧ વિષયપ્રતિભાસજ્ઞાન. માત્ર જાણવાનું. ઝવેરીએ મૂલ્ય પૂછ્યું, રબારીએ સાટે પાંચ પરિણતિ નહિ એટલે માનવાનું નહિં. રૂપિયાની માગણી કરી. ઝવેરીએ કસવા માડયું.
૨ પરિણતિમજ્ઞાન. પુષ્ય, પાપના રસ્તા તે બે, અઢી એમ કરવા લાગ્યો. રબારી ત્યાંથી હદયમાં ઉતરે. ધર્મકરણી મનમાં ગમે. હૃદય ગયો. બીજા દુકાનદારે તેને બોલાવ્યો. અને તેણે સંવરની ક્રિયાઓ પ્રત્યે ખીંચાય, નિર્જરા માટે મન તેને પાંચ રૂપિયા તરત આપી દીધા. રબારી તો તલપાપડ થાય. મોક્ષની મરજી થાય. આ બધું થાય રાજી રાજી થઈ ગયો! અને ચાલવા લાગ્યો. ત્યારે ત્યારે પરિણતિમત્વજ્ઞાન.