Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૭૪ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ મિથ્યાત્વીને માત્ર તે જ જન્મના દુઃખનો નાંખો તો જ કાંટા વાગતા બંધ થાય એમ જયાં વિચાર થાય છે. બાહ્યો, અને પૌદ્ગલિક દુઃખનો સુધી કર્મરૂપી બાવળીયો ઉભો છે ત્યાં સુધી તો જ વિચાર થાય છે. પણ પરિણતિજ્ઞાનવાળાને દુઃખના કાંટા કાયમ જ છે. કર્મરૂપી બાવળીયો ભવોભવના દુઃખનો વિચાર થાય છે, વળી છેદાયા વગર દુઃખરૂપી કાંટાઓથી નિર્ભય થવાવાનું આત્મીયગુણનો નાશ થયો છે તેના દુઃખનો વિચાર છે
જ નથી. તેથી દુઃખ નાશનો સાચો ઉપાય પાપથી થાય છે. ભવોભવના દુઃખનો વિચાર મિથ્યાત્વને
- પાછા હઠવું એજ છે. પાપને ખસેડવું એ છે. “સંજોગ નથી. નારકીમાં પણ મિથ્યાદ્રષ્ટિને પરમાધામી કૃત
નથી, સ્થિતિ નથી' આવા આવાં બહાનાં કાઢવાં દુઃખનો તથા પરસ્પરકૃત દુઃખનો જ વિચાર થાય છે. નારકીમાં સમકિતિને પરમાધામીકૃત તથા
શા માટે? મહાનુભાવ ! કાંટા ભોંકાતા બંધ કરવા પરસ્પરકૃત દુઃખનો કે ક્ષેત્રની વેદનાનો કાંઈ હિસાબ
હોય તો બાવળીયાનો નાશ કરવો જ પડશે. પાપના નથી. પણ તેને તો આત્માની હાર થઈ તેનું દુ:ખ પોષણ દુઃખ જવાનું નથી. છાશમાં માખણ જાય મોટું લાગે છે. શ્રીગૌતમસ્વામિજી ભગવાનને પછે અને વહુ ફુવડ કહેવાય! એમ કેમ કહો છો? દુઃખ છે કે : “ભગવા! નારકીમાં મિથ્યાત્વીને વધારે ભોગવવું અને નવું પાપ બાંધી પાછા નવા દુઃખને દુઃખ કે સમકિતીને?” ભગવાન ફરમાવે છે કે “હે નોતરૂં આપવું? એટલે હાલના પાપનું પરિણામ તો ગૌતમ ! સમકિતીને વધારે દુઃખ છે જયારે પછી દુઃખરૂપ આવવાનું. પણ આ દુઃખ ભોગવ્યું આબરૂને ધક્કો વાગે ત્યારે ખરું દુઃખ ઘરના કે તે તો છાશમાં માખણ ગયું ને! એટલે આર્થિક, પેઢીના મુખ્ય માણસને થાય છે બાકી ધૂળમાં શારીરિક, કૌટુંબિક, સંયોગના નામે ધર્મથી દૂર આળોટતો હોય તેવા બાળકનું કાળજું બળતું નથી. રહેવાનો બચાવ ચાલે તેમ નથી. તેમ નારકીમાં પણ મિથ્યાદ્રષ્ટિને માત્ર ત્યાંના જ દુઃખનો વિચાર થાય છે. જયારે સમકિતીને તો
નારીના દુઃખ પાસે આપણાં દુઃખ શા પોતાની ભવચકની રખડપટ્ટીનું દુઃખ થાય છે અને
દાખ થાય છે અને હિસાબમાં છે? નારકીની ટાઢ, ત્યાંની સુધા, તૃષા? તે એટલું બધું કે તે દુઃખ આગળ બીજું દુઃખ તેના તેમજ પરમાધામી તરફથી થતી ભયંકર વેદના, હિસાબમાં કાંઇ જ નથી.
તદુપરાંત પરસ્પરકૃત વેદના. વચ્ચે વિસામો તો મળે નિરાંત વગર ધર્મ કયાંથી થાય?’ એમ જ નહિં ! ફકત શ્રી તીર્થકર દેવના કલ્યાણકો જેવા કહેનારા વિચારી લે કે “ધર્મ વિના નિરાંત
જ વખતે વીસામો. નારકીના દુઃખો પાસે આપણાં દુઃખો
તો કાંઈ હિસાબમાં જ નથી. આપણાં દુઃખ તો હદ કયાં?'
બહાર જાય તો બચાવ કરનાર પણ દયાળુ ઉભા ધર્મની શ્રદ્ધામાં ડગુમગુ મનવાળાઓ કહે છે
છે. મહાવ્યથા કે ખુનના કેસમાં સરકાર પોતે કે “શરીરની કુટુંબની અને સંયોગની શાંતિ હોય
ફરિયાદી થાય છે. મનુષ્યપણામાં રાજય તરફનો તો ધર્મ થાય.” પણ આવી અનુકુળતા શાથી નથી તે વિચાર્યું પ્રતિકૂળતા શાથી છે તે તપાસ્યું? આંગણે
આ પણ આટલો બચાવ છે. નારકીમાં તો “મારો ! બાવળીયો ઉગ્યો છે. તેનો કાંટો વાગે ત્યારે ભલે માફ
મારો!! મારો !!!” આવી ચાલુ ઉશ્કેરણી જ છે. કાઢીએ ખરા. પણ બાવળીયો છે ત્યાં સુધી કાંટા કુંભીમાંથી નીકળે ત્યારથી આવી બુમો તેને માટે વાગતા બંધ થવાના તો નથી જ. બાવળીયો ઉખેડી ચાલુ છે. અહિંની સામાન્ય દુઃખ દશામાં પરિણતિ