Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૫૮: શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૩-૪
(૨૯ નવેમ્બર ૧૯૪૦ સારું પડવનેગા? તિટ્ટ સમક્કે, નથી, એટલે શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલા નવ સંસUસીવણ મતિ, તર્ણ નિવાસ નિયાણા પૈકીનું કોઇપણ નિયાણું દ્રૌપદીને લાગું રૂખેતીરૂ પાવણવવા નો સંવાતિ પડતું નથી. सीलव्वतगुणवेरमणपच्चकखाणपोसहोववा
પાવવા ૪ પ્રશ્ન- શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલા નવ નિયાણાં साइं पडिवजित्तए॥७॥
સિવાય શું બીજા નિયામાં હોય છે? तस्स णं तहप्पगारस्स पुरिसजातस्सवि जाव
સમાધાન - શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલ નવ पडिसुणिज्जा ?, हंता पडिसुणिज्जा. से णं सद्दहे ज्जा, से णं सीलव्वय,
| નિયાણામાં વાસુદેવ જે નિયાણાં કરે છે તે, जावपोसहोववासाइं पडिवजेजा. से णं मुंडे બ્રહ્મદર વિગેરે ચક્રવર્તીએ કરેલાં નિયાણાં, भवित्ता अगाराओ अणगारियं पव्वएज्जा? અગ્નિશર્મા અને કોણિક સરખા તાપસોએ કરેલ णो इणढे समढे ॥८॥ तस्स णिदाणस्स નિયાણાં વિગેરે ઘણી જાતનાં નિયાણાં એવાં છે इमेतारूवे पावफलविवागे जं णो संचाएति કે જે શ્રીદશાશ્રુતસ્કંધમાં ફરમાવેલા નવ तेणेव भवग्गहणेणं सिझेजा जाव
નિયાણામાં આવતાં નથી. એટલે સ્પષ્ટપણે सव्वदुक्खाण अंतं करेजा ॥९॥
સમજવું જોઈએ કે શ્રીદશાશ્રુતસ્કંધમાં જણાવેલાં ઉપરના પાઠોને વિચારનારને સ્પષ્ટપણે માલમ એ નવ નિયાણાં માત્ર ઉપલક્ષરૂપે જ છે, પરંતુ પડશે કે પહેલાંના છ નિયાણાં કરનારને તો
પરિગણન એટલે નિયમિત સંખ્યારૂપે નથી. દેવભવ અને મનુષ્યભવ પછી દક્ષિણદિશામાં નારકીપણે થવાનું હોય છે અને તે પછી પણ ૫ પ્રશ્ન - કોઇપણ જાતનું નિયાણું કરનારને બીજા તે નિયાણ કરનારને ધર્મની પ્રાપ્તિ થવાની દુર્લભ મનુષ્યભવમાં સમ્યકત્વ ન હોય એ વાત શું હોય છે. એટલું જ નહિ, પરંતુ નિયાણાં ખરી છે? કરનારને મનુષ્યભવ મળ્યો હોય ત્યારે પણ
સમાધાન - શાસ્ત્રને જાણનાર અને માનનાર મનુષ્ય ધર્મને સાંભળવાનો કે અંગીકાર કરવાનો પણ
હેજે સમજી શકે તેમ છે કે શ્રીકૃષ્ણ વાસુદેવે નિષેધ શાસ્ત્રકાર જણાવે છે. તો દ્રૌપદીને એ છનિયાણામાંથી તો કોઈપણ નિયાણામાં લાવી
પૂર્વભવમાં નિયાણું કરેલું હતું, છતાં શ્રીકૃષ્ણના શકીએ તેમ નથી. સાતમું-આઠમું અને નવમું ભવમાં તેઓ શ્રીતીર્થકર ગોત્ર કે જે સમ્યકત્વ નિયાણું તો પ્રવીચાર અને શ્રાવકપણાને અંગેનું સિવાય બંધાતું જ નથી તેને બાંધનાર થયા છે. હોવાથી દ્રૌપદીના વૃત્તાન્તમાં તેનો સંભવ પણ એટલું જરૂર સમ્યકત્વવાળા થયા છે. એટલું જ