Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૮ શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨
(૩૦ ઓક્ટોબર ૧૯૪૦ તેમ દ્રવ્યક્રિયા ભાવનું કારણ છતાં દ્રવ્યક્રિયા કરીને એકપદાવધારણ વ્યાજબી છે. અરિહંત અને સિદ્ધ ત્યાં જ અટકવાથી ભાવ આવે નહિં. દ્રવ્યક્રિયામાં જ દેવ છે એમ કહેવું. ભાવને ભેળવવો જોઇએ. દ્રવ્ય આરાધના ઉપયોગી સમાધાનઃ જેમ જીવ હોય તે જ ચેતનાવાળો છે, પણ વાસ્તવિક ફલ જયારે ભાવ આરાધના થાય અને ચેતનાવાળો હોય તે જ જીવ. ચેતના વિનાનો ત્યારે જ મળે છે.
કોઈ જીવ હોય નહિં અને જીવ વિના ચેતન ન હોય ભાવ આરાધના થાય કયારે? નવપદનું એટલે ચેતના તથા જીવને પરસ્પર અવધારણ છે. સ્વરૂપ, તેના ગુણો, અને ગૌરવ સમજાય તો પછી શાસ્ત્રકાર પણ જણાવે છે : નીવે અંતે ! થતી, દ્રવ્ય આરાધનામાં ભાવ જરૂર પ્રગટ થાય ગીવ, જીવ હોય તેજ પ્રાણધારણ કરે. અને પ્રાણ અને ત્યારે જ મુખ્ય ફલની પ્રાપ્તિ થાય. ધારણ કરે તે જીવ વિનાનો ન હોય. તેમ અહિં
નવપદની આરાધનાની ઓળી વર્ષમાં બેવાર અરિહંતપણામાં અને સિદ્ધપણામાં દેવપણાનો આવે છે. જૈનત્વની પરીક્ષા આ રીતિએ છ છ માસે નિયમ નિયત છે, નિયમિત છે ! એટલે જેટલા નિયત છે. તે એકલા દેવ, એકલા ગુરૂ કે એકલા અરિહંતો, જેટલા સિદ્ધો તે સર્વે દેવો તેમાં કોઇપણ ધર્મને આરાધીને નહિં પણ ત્રણેયની આરાધનાપૂર્વક દેવત્વ વિનાનો નહિ અને તે સિવાયના કોઈ દેવ તે પરીક્ષા થાય છે.
છે જ નહિં, આ રીતિએ ઉભયાવધારણવાળો દેવ નવપદમાં પ્રથમ બે પદોમાં દેવતત્ત્વ છે. ૧ તત્ત્વનો સંબંધ અરિહંત અને સિદ્ધમાં છે. તેવી જ અરિહંત. ૨ સિદ્ધ. જૈનો આ બેને જ દેવ માને, રાત
રીતિએ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણને બેમાંથી એક પણ પદને જતું કરે અને ન માને એમ અગે ગુરૂતત્વ મનાય : ત્યાં પણ એ ત્રણ જ ગુરૂ નહિં. તેમ બે સિવાયને દેવપણે માને નહિં અને
છે અને તે જ મનાય એવો અવધારણ નિયમ છે. બે સિવાય બીજે દેવત્વ દેખે પણ નહિ. એટલે
આ બેને માને અને ત્રીજાને ન માને, અગર ત્રણમાંથી બીજાને દેવ માને નહિ. બેને જ દેવ માને. અર્થાત્
- કોઈપણ એકને ન માને તો તે ગુરૂતત્ત્વનો આરાધક ઉભયાવધારણ કરે, એકાવધારણ ન કરે.
નથી. ત્રણને જ આરાધ્ય જ માને, ત્રણેને આરાધે,
* શંકાકાર-જેમ “નારકી' એ જીવ ખરો પણ “જીવ'
, અને તે સિવાયનાને ગુરૂ તરીકે ન જ માને અને એ નારકી એ વાત ખોટી. જીવ બધા નારકી હોય તેમ થાય તો જ ગુરૂતત્ત્વની આરાધના થાય. એમ કહેવાય નહિં. નારકી બધા જીવ છે એ વાત જેમ દેવતત્ત્વમાં બે પદ છે, ગુરૂતત્ત્વમાં ત્રણ સાચી છે. જીવ બધા નારકી નથીઃ દેવ પણ છે, પદ છે, તેમ ધર્મતત્ત્વમાં ચાર પદ . ૧ દર્શન, મનુષ્ય પણ છે, તિર્યંચ પણ છે. માટે અહિં ૨ જ્ઞાન, ૩ ચારિત્ર, અને ૪ તપ.