Book Title: Siddhachakra Varsh 09 - Pakshik From 1940 to 1941
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૩૬ : શ્રી સિદ્ધચક્ર)
વર્ષ ૯ અંક-૨ (૩૦ ઓક્ટોબર ૧૯૪૦ ત્રણે કાલ ધારણ કરે તે જીવ. આ રીતે જીવ પદાર્થના છે તેના મૂળરૂપે જ્ઞાન છે. જ્ઞાનનું માહાભ્ય જ્ઞાનની જરૂર છે.
સાંભળીને સૌ કોઈ આરાધવા તૈયાર થાય, સારાના
પક્ષમાં જવાનું સૌને ગમે છે. ખરાબ પક્ષમાં જવાની જેમાં જીવરૂપી પારિણામિક ભાવ નથી, પણ મરજી કોઇની હોતી નથી. જ્ઞાનની શ્રેષ્ઠતા જાણી અજીવરૂપે પારિણામિક ભાવ છે તે અજીવ. તેની આરાધના કરવાનું મન થાય તે શ્રેષ્ઠ છે, પણ
ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો જીવરૂપ એક વાત ધ્યાનમાં રાખો - લખી રાખો - ગોખી પરિણામિક ભાવવાળા નથી. પણ અજીવ રૂ૫ રાખો કે તે જ્ઞાન પહેલાં દર્શન દીપકને મનમંદિરમાં પારિણામિક ભાવવાળા છે, તેથી તે પણ શાસ્ત્ર દ્વારા બરાબર સાચવજો. એક વખતના નિશ્ચયથી શ્રદ્ધા માનવા યોગ્ય જ છે. તેના પેટાભેદો પણ શાસ્ત્રદ્વારા કાયમ કામ આપે છે અને જ્ઞાન માટે તો પ્રતિક્ષણે માનવા જોઇએ.
પ્રયાસ જરૂરી છે. એ વાત દીપકને ધારવાનું કહીને આ ગાળામાં પ્રત્યક્ષસ્થ એટલે પદાર્થનો જણાવી છે. સમુદાય. એમ કહીને એમ જણાવવામાં આવ્યું કે જો જ્ઞાન ઉત્તમ લાગતું હોય તો તેને કાયમ પુણ્ય અને પાપને પણ પૃથક્ પૃથક ગણવા. તત્ત્વ શીખો ! તરીકે વ્યાખ્યા કરતાં સાતને જ તત્ત્વ કહેવાં પડે,
જ્ઞાન બે પ્રકારે શિખાય છે. ૧ વિનયથી ૨ પણ તે વખત પુણ્ય પાપને આશ્રવમાં જ ગણાવાય અને બિલાડી જેવા સ્વભાવથી. છે. પરંતુ પદાર્થ તરીકે ગણાતાં પુણ્ય અને પાપને
બિલાડીનો સ્વભાવ સીધી રીતે ખાવાપીવાનો પૃથક્ કરી પદાર્થો નવ ગણાય છે. તત્ત્વ તરીકે સાત
નથી. લોટાને આડો પાડી દે, ઢોળે, અને પછી જ ગણ્યા, માટે પુણ્ય અને પાપનું તત્ત્વપણું ચાલ્યું જતું
ખાય. કેટલાકની એ સ્થિતિ હોય છે કે સદ્દગુરુ નથી. જીવ અને અજીવ એ બે સમુદાય જગતની અપેક્ષાએ તો તત્ત્વરૂપ જ છે. પરંતુ મોક્ષસાધનની
પાસે જ્ઞાન ન શીખી શકે. અને તેવા બને ત્યારે ઉપયોગિતા માટે આશ્રવાદિને તત્ત્વ કહ્યાં. છતાં
* ગોષ્ઠામહિલની જેમ બારોબાર જ્ઞાન લે, પણ તે અહિં એમ સમજવું કે જગતના પદાર્થોનું પૃથક્કરણ કરવામાં આવે તો આ નવ સિવાય કોઈ પદાર્થ જ્ઞાનપદની આરાધના વિનયથી જ્ઞાન સંભવતો નથી. આ નવ તત્ત્વોમાં સર્વનો સમાવેશ મેળવવામાં છે. વિનયથી શિક્ષણ મેળવવાથી થાય છે. આ નવ તત્ત્વના સમુદાયને તત્ત્વરૂપે જ્ઞાનની આરાધના થાય છે. જણાવવામાં આવે તે જ જ્ઞાન આનું નામ જ્ઞાન!! જૈન શાસ્ત્રકારો જ્ઞાનને ચારિત્રનું કારણ માને
વિનયથી જ્ઞાન મેળવવામાં છે. જ્ઞાની પન્ન વિરતિઃ
જ્ઞાનની આરાધના છે. દર્શન ચારિત્ર, સમિતિ, ગુતિ જે કોઈ ગુણો
છે.